Western Times News

Gujarati News

Search Results for: શ્રમિકો

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ અને વડોદરાની શ્રમિક બસેરા યોજનાની સતર સાઇટોનું ખાતમૂહુર્ત કરશે-આગામી ૧૮ જુલાઇના રોજ મુખ્યમંત્રીશ્રી જગતપુરથી...

(એજન્સી)ગાંધીનગર, ધી બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કર્સ રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ ) ,એક્ટ (કન્ડીશન્સ ઓફ સર્વીસ૧૯૯૬ હેઠળની બાંધકામ સાઇટમાં મકાન...

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરા તાલુકાના ટુવા ગામ પાસે આજે વહેલી સવારે ટેન્કર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાતા એક દંપતીના...

સુરંગમાં ફસાયેલા ૪૧ મજૂરો માટે ખીચડી અને દાળથી ભરેલી ૨૪ બોટલો મોકલવામાં આવી-બ્રહ્મખાલ-યમુનોત્રી નેશનલ હાઈવે પર બનાવવામાં આવી રહેલી આ...

યમુનોત્રી નેશનલ હાઈવે પર નિર્માણાધીન ટનલ તૂટી, કામદારો માટે ઓક્સિજન પાઈપ અંદર સુધી પહોંચાડવામાં આવી ઉત્તરકાશી,  દિવાળીના તહેવાર પર ઉત્તરાખંડના...

થરાદ શિવનગરની હાથ વણાટની કલાનો વિકાસની નેમ વ્યક્ત કરતા અધ્યક્ષ (માહિતી બ્યુરો, પાલનપુર) થરાદ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરીએ...

શ્રમિકોને ભોજન પીરસી ભાવથી જમાડતા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમજ...

શ્રમિક અન્નપૂર્ણા યોજનાના ૧૫૫ નવા કેન્દ્રોનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ માત્ર પાંચ રૂપિયામાં બાંધકામ શ્રમિકોને ભરપેટ ભોજનનો...

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે તેમજ મંત્રી‌મંડળના સભ્યો સહિત વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં આગામી તા.૧૦ નવેમ્બર ૨૦૨૩ના રોજ અમદાવાદ ખાતે આયોજિત...

રાજ્ય સરકાર પોતે શ્રમયોગીઓને માત્ર રૂ. ૫/-ના રાહત દરે પૌષ્ટિક અને સાત્વિક ભોજન આપે તેનાથી રૂડું બીજુ શું હોય ‘શ્રમિક...

સુરતમાં કાપોદ્રા વિસ્તારનો બનાવ રિપેરિંગ કામ કરતા સમયે સ્લેબ ધરાશાયી થતાં કાટમાળમાં ચાર શ્રમિકો દટાયા હતા, જેમાં બે શ્રમિકોના મોત...

અમદાવાદના વેજલપુર વિસ્તારના મકરબા ગામમાં અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના થકી ભારતીય ટપાલ વિભાગના સહયોગથી સેવા વિતરણ કાર્યક્રમ યોજાયો અંત્યોદય શ્રમિક...

અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજના-આ યોજનાનો લાભ લેવા શ્રમિકોએ નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક કરવો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે, કેન્દ્રીય ...

રાજકોટ, રાજકોટ-મોરબી જીલ્લામાં એક માસ દરમ્યાન પરપ્રાંતિય મજુરોને રીક્ષામાં બેસાડીને અવાવરૂ જગ્યાએ લઈ જઈ છરી બતાવી ધમકાવીને રોકડ-ચાંદીના દાગીનાની લૂંટ...

શ્રમિકોને ભોજનમાં કઠોળનું શાક, બટાકા અને મિક્ષ શાક, રોટલી, ભાત, અથાણું/મરચાં, ગોળ, દર ગુરુવારે ખીચડી-કઢી તેમજ અઠવાડિયામાં એક વખત સુખડી...

ચાર મહિનામાં ૩ લાખથી વધુ શ્રમિકોએ લાભ લીધો (માહિતી) ગાંધીનગર, છેવાડાના માનવી સુધી સુખાકારી પહોંચે તેના માટે સરકાર કટિબદ્ધ છે...

રાજકોટ અને મોડાસા નજીક અકસ્માતના બે બનાવમાં ચારના મોત રાજકોટ, રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના નવાગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે....

શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત અમદાવાદ ખાતે શ્રમિક ભોજન કેન્દ્રનું ઉદ્ઘાટન કરતા શ્રમ અને રોજગાર મંત્રીશ્રી બલવંતસિંહ રાજપુત અને રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઈ...

મુખ્યમંત્રીશ્રીના હસ્તે આગામી ૮ઓકટોબરે અન્નપૂર્ણા યોજનાના ૨૨ ભોજન કેન્દ્રો અને શ્રમ સન્માન પોર્ટલનું લોકાર્પણ થશે આગામી સમયમાં આ પ્રકારના ભોજન...

(ડાંગ માહિતી ) આહવાઃ પાટનગર ગાંધીનગરની સેવાભાવી સંસ્થા 'આત્મન ફાઉન્ડેશન' દ્વારા તાજેતરમા, ડાંગ જિલ્લાના ડુંગરડા ગામના વાંસકામ સાથે સંકળાયેલા શ્રમિકોને...

મોરબી, હળવદ GIDCમાં આવેલા મીઠાના કારખાનામાં દીવાલ ધરાશયી થતા દટાઈ ગયેલા 12 શ્રમિકોના મોત નિપજ્યા છે. જ્યારે 20થી વધુ શ્રમિકો...

શ્રમિકોને રહેવા માટે મહીને ૧,પ૦૦ અને જમવા માટે ૪,૦૦૦ ચુકવવા પડશે (એેજન્સી)ગાંધીનગર, ગુજરાતમાં ઔધોગિક વિકાસ નિગમની એસ્ટેટમાં પરપ્રાંતીય શ્રમીકોને રહેવા...

આંબળી અગિયારશના ભાતીગળ મેળા સાથે હોળી પર્વની ઉજવણીનો પ્રારંભ ગોધરા,  પંચમહાલ જિલ્લામાં આંબળી અગિયારશના ભાતીગળ મેળા સાથે હોળી પર્વની ઉજવણીનો...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.