ડીસા, હાલમાં યાત્રાધામ અંબાજી ખાતે ગુનાહિત પ્રવૃત્તિઓમાં ઉછાળો જોવા મળી રહ્યો છે જેમાં મોબાઈલની સ્નેચિંગ જેવી ઘટનાઓ વધુ પ્રમાણમાં બની...
Search Results for: અંબાજી
બનાસની ધરતી પર વિકસિત ભારત, વિકસિત ગુજરાત આવાસ અર્પણનો કાર્યક્રમ યોજાયો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કુંભારીયા અને જલોત્રા ખાતે પ્રધાનમંત્રી...
શ્રી પ૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-ર૦ર૪ યોજના -ભક્તોની સેવાના અવસર નિમિત્તે તા.૧ર થી ૧૬ દરમિયાન ૭૦ બસ દોડશે: કલેકટર ગાંધીનગર, શ્રી...
(તસ્વીરઃ ઉમેશ ઠાકોર, અંબાજી) અંબાજી પોલીસ એક્શન મોડમાં ,ચોર ખાનામાં છુપાવેલો વિદેશી દારૂ પકડ્યો શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે...
અંબાજી મંદિરમાં અન્નકુટ ધરાવવામાં આવ્યો (પ્રતિનિધિ) અંબાજી, શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ...
51 હજાર આહુતીઓ, ૧૧૦૦ લાડુ - ૧૧૦૦ માલપુઆ સહીત ૧૦૮ અલગ અલગ દ્રવ્યોનો અભિષેક કરાયો (તસ્વીરઃ ઉમેશ ઠાકોર, અંબાજી) શક્તિ,ભક્તિ...
માત્ર ૫૧ રૂ. નું દાન આપી કોઇ પણ વ્યક્તિ એક થાળી નિઃશુલ્ક ભોજન સેવાનો લાભ લઇ શકે છે. જે ખરેખર...
(તસ્વીરઃ ઉમેશ ઠાકોર, અંબાજી) અંબાજી ગુજરાતનુ જાણીતુ શકિતપીઠ છે. અંબાજી ખાતે મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવતા હોય છે.લોકો...
અંબાજી, યાત્રાધામ અંબાજીમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો હતો. મળતી જાણકારી અનુસાર, દારૂના નશામાં કેટલાક શખ્સોએ રાજસ્થાનની બસ પર પથ્થરમારો...
શક્તિપીઠ અંબાજી - ગબ્બર ખાતે "અજયબાણ"ની શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે પૂજા અર્ચના કરાઈ (માહિતી બ્યુરો,પાલનપુર) જગતજનની મા અંબામાં અતૂટ અડગ...
અંબાજી, બનાસકાંઠામાં આદિવાસી સમાજે રેલવેના કામને લઇને હોબાળો મચાવ્યો છે. આદિવાસી સમાજના લોકોએ ભેગા થઇને રેલવેના કામને અટકાવી દીધુ છે....
ગુજરાતના 11 સ્થળોએ સૂચિત ગ્રીનફિલ્ડ એરપોર્ટ નિર્માણ માટે ટેકનિકલ ફિઝિબિલિટી કરાશે રાજ્યમાં એવિએશન સેક્ટરના વિકાસ સાથે એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ દ્વારા...
(એજન્સી) અંબાજી, અંબાજીનો ત્રિશુલિયા ઘાટ અકસ્માત ઝોન છે. આ ઝોન પર અવારનવાર અકસ્માત થતા રહે છે. ત્યારે રવિવારે અંબાજી દર્શન...
આઠ રથો સાથે સરકારશ્રીની ૧૭ જેટલી યોજનાઓના લાભો પહોંચાડવાનું તંત્રનું વિશેષ આયોજનઃ આ યાત્રા જિલ્લાની ૯૬૬ ગ્રામ પંચાયતોમાં પરિભ્રમણ કરશે...
૫૮૦૦ કરોડનાં વિકાસકાર્યોની આપશે ભેટ: ૩૧મી ઓક્ટોબરે તેઓ કેવડિયાની મુલાકાત લેશે જ્યાં તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પુષ્પાંજલિ અર્પણ કરશે...
યાત્રાધામ અંબાજીને સ્વચ્છ, સુંદર રાખવા માટે જ્યાં ત્યાં પ્લાસ્ટીકની થેલીઓ અને કચરો ન ફેંકવા અપીલ કરી હતી. (માહિતી બ્યુરો, પાલનપુર)...
પાલનપુર, બનાસકાંઠા જિલ્લા પ્રભારી મંત્રી અને રાજયના ઉદ્યોગ, શ્રમ અને રોજગાર વિભાગના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતે નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે...
(એજન્સી)અંબાજી, અંબાજીનાં મોહનથાળમાન નકલી ઘી સપ્લાય કરવા મામલે પોલીસ દ્વારા એક પછી એક ધરપકડ તેઓનો કોર્ટમાં રજૂ કરી તપાસ હાથ...
ગાંધીનગર, ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરના અંબિકાનગર નજીક ફલેટમાં રહેતો પરિવાર વહેલી સવારે અંબાજી ગયો હતો. તે દરમિયાન ધોળા દિવસે તસ્કરોએ...
માં અંબાના આશીર્વાદથી મેળો સુખરૂપ સંપન્ન થયો:કલેક્ટરશ્રી વરુણકુમાર બરનવાલ ભાદરવી પૂનમના ઐતિહાસિક દિવસ અને ખાસ ભાદરવી પૂનમના દિવસે માઈભક્તોનો મહેરામણ...
અંબાજી, કુલ ૫૧ શક્તિપીઠો પૈકી એક એવા મા આદ્યશક્તિ અંબે માના ધામ અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ૨૩ સપ્ટેમ્બરથી કુલ...
Viએ અંબાજી ભાદરવી પૂનમ મેળો 2023માં ભાવિક ભક્તોની મદદ માટે હાથ લંબાવ્યો 23 થી 30 સપ્ટેમ્બર દરમિયાન વાર્ષિક મેળા દરમિયાન...
૪ દિવસમાં અંબાજી મંદિરને ૧.૧૨ કરોડની દાન ભેટમાં મળી હતી. આ ૪ દિવસમાં મા અંબાના ૨૦ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન...
અંબાજી, ભાદરવી પૂનમના મહમેળાને લઈને અંબાજી મંદિર રોશનીથી ઝગમગી ઉઠ્યું છે. મંદિરના ચાચર ચોકમાં પ્રકાશપુંજ પથરાયો હોય એવી અલૌકિક આભા...
અંબાજી, વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમનો મહામેળો આજથી શરૂ થઈ ચૂક્યો છે. અંબાજી મેળામાં લાખો યાત્રાળુઓ...