Western Times News

Gujarati News

Search Results for: અજીત પવાર

શિંદે જૂથને શિવસેનાનું પ્રતીક અને અજીત પવારને એનસીપીનું ચિન્હ મળતાં લોકસભાની ચૂંટણીમાં નવા સમીકરણો રચાશે નવી દિલ્હી, મહારાષ્ટ્રમાં અઘાડી સરકારને...

મુંબઇ,મહારાષ્ટ્રમાં ૨૦૧૯માં અજીત પવાર સાથે ઉતાવળે સરકાર રચીને બાદમાં નાલેશી વહોરવાની ઘટનાનું પુનરાવર્તન ટાળવા ભાજપે એકનાથ શિંદેના એપિસોડમાં કોઈ ઉતાવળ...

મુંબઇ, કોરોનાની બીજી લહેરે તાંડવ મચાવ્યા બાદ સમગ્ર વિશ્વમાં નવા વેરિઅન્ટ ઓમિક્રોને કહેર વર્તાવ્યો છે. કોરોનાનુ સંક્રમણ ઓછુ થતા મુંબઈ,...

મુંબઈ: મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખ ફરતે ઇડીએ ગાળિયો કસ્યો છે ત્યારે હવે તેના નાયબ મુખ્યમંત્રી પણ સાણસામાં સપડાયા છે. મહારાષ્ટ્રના...

મુંબઇ: મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઓપરેટિવ બેન્ક કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કાર્યવાહી કરી છે. આ મામલામાં ઈડીએ ૬૫ કરોડ રૂપિયાના મૂલ્યની એક સુગર...

મુંબઇઃ દેશમાં ધીમે-ધીમે કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. ત્યારે સોમવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને NCP નેતા અજીત પવાર કોરોનાની...

મુંબઇ, મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના લીડર અજીત પવાર સમેત 69 લોકોને મુંબઇ પોલીસે મહારાષ્ટ્ર સ્ટેટ કોઓપરેટિવ બેંકમાં...

મુંબઈ, મહારાષ્ટ્રમાં આજે મંત્રીમંડળનું વિસ્તરણ થયુ.  મહારાષ્ટ્ર કેબિનેટ વિસ્તરણમાં ત્રણે દળમાંથી કુલ 36 મંત્રીએ શપથ લીધા. રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ વિધાનમંડળ ભવનમાં...

મુંબઇ, મહારાષ્ટ્રમાં સરકાર બદલાઈ ગઈ છે અને હવે રાજ્યમાં ઠાકરે રાજની સરકાર શરૂ થઈ ગઈ છે. ઉદ્ધવ ઠાકરે ગુરુવારે મુખ્યમંત્રી...

મુંબઈ: મહારાષ્ટ્રમાં બહુમત પરીક્ષણ માટે સુપ્રીમ કોર્ટની ડેડલાઈન વચ્ચે ઝડપથી બદલાયેલા ઘટનાક્રમ વચ્ચે નાયબ મુખ્યમંત્રી અજીત પવારે બપોરના ગાળામાં જ...

મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ-અજિત પવારે એનસીપી ધારાસભ્યોના મોટા જૂથને તોડી નાખ્યું ઃ એકનાથ શિંદેની હાજરીમાં અજિત પવાર સહિત-૯ ધારાસભ્યોના મંત્રી...

નવી દિલ્હી, એનસીપીના અધ્યક્ષ શરદ પવારે પૂર્વ ગૃહ મંત્રી અનિલ દેશમુખને ક્લીન ચીટ આપી છે અને સાથે સાથે ભાજપને ચીમકી...

મુંબઇ, મહારાષ્ટ્રમાં એનસીપી નેતા અને શરદ પવારનો પૌત્ર પાર્થ પવારના ભાજપમાં સામેલ થવાની સંભાવનાઓ ચર્ચાઇ રહી છે એનસીપી પ્રમુખ શરદ...

મુંબઈ, મહારાષ્ટ્રમાં નાગરિકતા કાયદો અને રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટરને લઈને અજીત પવાર અને શરદ પવાર વચ્ચે વિખવાદ વધી ગયો હોય તેવું...

નવી દિલ્હી, મહારાષ્ટ્રમાં શિવસેના,એનસીપી અને કોંગ્રેસનાં મહા અઘાડી વિકાસ ગઠબંધન દ્વારા બનવા જઇ રહેલી સરકાર પર ગૃહ પ્રધાન અને ભારતીય...

નવી દિલ્હી: અજીત પવારના ઉપમુખ્યમંત્રી બન્યાના બે દિવસ બાદ જ 70 હજાર કરોડ રૂપિયાના સિંચાઇ કૌભાંડથી જોડાયેલા નવ મામલાઓની ફાઇલ બંધ...

મુંબઈ: કોઇપણ પ્રકારની એક ચૂંટણીથી કોઇપણ પાર્ટીને ફગાવી શકાય નહીં. મરાઠા લીડર શરદ પવારની પાર્ટી એનસીપીએ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં જારદાર...

નવીદિલ્હી, ખેલાડીઓ અને રાજનેતાઓ સહિત વિવિધ ક્ષેત્રના લોકો પાસેથી પ્રધાનમંત્રીને ભેટમાં મળેલી ૧૨૦૦થી વધુ વસ્તુઓની ૧૭ સપ્ટેમ્બરે હરાજી થવાની છે....

મુંબઈ, મહારાષ્ટ્રના ડૉક્ટરોએ રાજ્યભરમાં આજથી અનિશ્ચિતકાળની હડતાળનો ર્નિણય કર્યો છે. ડૉક્ટરોની માંગ છે કે કોરોના કાળમાં ડૉક્ટરોની એકેડેમિક ફીને માફ...

પૂણે, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે કહ્યું છે કે, ૧૯ સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન પ્રસંગે પૂણે શહેર, પૂણે છાવણી અને...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.