Western Times News

Gujarati News

Search Results for: એસ જયશંકર

નવી દિલ્હી, એક ખાલિસ્તાની આતંકીની હત્યા પર ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા કૂટનીતિક તણાવ વચ્ચે વિદેશમંત્રી એસ જયશંકરે અમેરિકાના...

નવીદિલ્હી, દેશમાં કોરોના મહામારીનો પ્રકોપ અટકવાનું નામ નથી લઈ રહ્યો. દરમિયાન, સમાચાર આવ્યા છે કે વિદેશ મંત્રી એસ જયશંકર કોરોના...

મોસ્કો: વિદેશ મંત્રી એસ જયશંકરે રશિયાની ધરતી પરથી ચીનને આકરો સંદેશ આપ્યો છે.મોસ્કોમાં એક કાર્યક્રમ દરમિયાન જયશંકરે કહ્યુ કે, વર્ષ...

દુશાંબ: દુશાંબેમાં થઇ રહેલા આ સંમેલનમાં અફઘાનિસ્તાનમાં શાંતિ પ્રક્રિયા પર ક્ષેત્રીય સહમતિ બનાવવા માટે અંદાજિત ૫૦ દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠનોના...

નવી દિલ્હી, ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું હતું કે આતંકવાદ અસ્વીકાર્ય છે પરંતુ તેની સાથે જ પેલેસ્ટાઈન...

આતંકી ટ્રેનિંગ આપતા દેશ સાથે કેવી રીતે સંબંધ રાખીએ ? જયશંકર (એજન્સી)નવીદિલ્હી, પનામાના બે દિવસના પ્રવાસે પહોચેલા ભારતના વિદેશમંત્રી એસ.જયશંકરે...

નવી દિલ્હી, રશિયા-યુક્રેન યુદ્ધનો આજે 42મો દિવસ છે. આ દરમિયાન યુક્રેનના બુચા શહેરમાં થયેલા નરસંહાર પર ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે કહ્યું...

વોશિંગ્ટન: ભારતના વિદેશ પ્રધાન એસ.કે. જયશંકર આજકાલ અમેરિકાના પ્રવાસે છે. વિદેશ પ્રધાન એસ જયશંકરે બુધવારે કહ્યું હતું કે ભારત-અમેરિકાના સંબંધો...

ગઇકાલે રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયેલા અને વિદેશ મંત્રીશ્રી એસ. જયશંકરે આજે ડઃળતી સાંજે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી.  તેમણે હૃદયકુંજમાં...

નવી દિલ્હી, વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે આપણા દેશે ભારતમાં સ્થિરતાની ભાવનાને અસર કરતા ઘણા રેટિંગ અને રિપોટ્‌ર્સને પડકારવાનું...

વોશિંગ્ટન, ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)માં વૈશ્વિક દેશોના સભ્યો વિશે તેમના વિચારો વ્યક્ત કરીને યુએનએસસીમાં ભારતના...

નવી દિલ્હી, વિદેશ મંત્રી એસ.જયશંકરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, પાકિસ્તાનની મુખ્ય નીતિ આતંકવાદ છે અને ભારતને વાતચીતના ટેબલ પર લાવવા...

નવી દિલ્હી, ભારતના વિદેશમંત્રી એસ જયશંક હાલ અમેરિકાના પ્રવાસે છે. એસ જયશંકરે ભારતમાં અલ્પસંખ્યકોની સ્થિતિ પર ભાર મૂકતા ધર્મના આધારે...

નવી દિલ્હી, બ્રિટનના વિદેશ સચિવ જેમ્સ ક્લેવરલીએ બુધવારે તેમના ભારતીય સમકક્ષ એસ જયશંકરની સામે બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કંપની (બીબીસી)ના કાર્યાલયો પર...

ભારતના વિદેશમંત્રી ડો. એસ. જયશંકરે જણાવ્યું, “આજે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં હાજર રહેવા મળ્યું તે મારા માટે ગર્વ અને સૌભાગ્યની...

મુંબઇ, મુંબઈઃ સરહદ વટાવીને ભારતમાં આવતા ત્રાસવાદને રોકવામાં યુનો તદ્દન નિષ્ફળ રહ્યું છે અને ૨૬/૧૧ના મુંબઈ હુમલા કરનાર ત્રાસવાદીઓ આજે...

નવી દિલ્હી, યુએસ સરકારની એક વેબસાઈટ દર્શાવે છે કે ભારતીય વિઝા અરજદારોને માત્ર એપોઈન્ટમેન્ટ લેવા માટે ૨ વર્ષથી વધુ રાહ...

નવી દિલ્હી, બ્રિટનમાં છેલ્લા કેટલાક દિવસોથી હિન્દુ મંદિરો પર હુમલાના અનેક અહેવાલો સામે આવી રહ્યા છે. કેટલાક કટ્ટરપંથી જૂથો સતત...

યુએસ સામે જયશંકરના સ્પષ્ટ વલણથી લોકો ખુશ નવી દિલ્હી, સિધી બાત, નો બકવાસ આ ભલે કોલ્ડ ડ્રિંક બ્રાન્ડની ટેગલાઇન છે,...

નવી દિલ્હી, માનવઅધિકારોને લઈને આંગળી ચીંધતા ભારતે અમેરિકાને આકારો જવાબ આપ્યો છે. વિદેશમંત્રી એસ. જયશંકરે બુધવારે કહ્યું હતું કે અમેરિકા...

નવીદિલ્હી, રશિયા છેલ્લા એક મહિનાથી યુક્રેન પર હુમલો કરી રહ્યું છે. આ દરમિયાન યુકેના વિદેશ મંત્રી લિઝ ટ્રસ ભારત આવ્યા...

નવી દિલ્હી, ૮ ડિસેમ્બરના રોજ તમિલનાડુમાં થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં પત્ની સાથે મોતને ભેટેલા દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.