Western Times News

Gujarati News

Search Results for: કલમ ૩૭૦

ઈસ્લામાબાદ, ભારતની સુપ્રીમ કોર્ટે ગઈ કાલે આર્ટિકલ ૩૭૦ને હટાવવાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. આ નિર્ણય બાદથી પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો...

જમ્મુ અને કાશ્મીર પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના વડા મહેબૂબા મુફ્તીએ કલમ ૩૭૦ ની જાગવાઈઓ નાબૂદ કરવા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓ...

નવીદિલ્હી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાના કલમ ૩૭૦ પરના નિવેદન પર વળતો...

શ્રીનગર: જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ તાજેતરમાં પીએમ મોદી સાથે રાજકીય પાર્ટીઓની થયેલી બેઠક અંગે કહ્યુ છે કે, આ...

મુંબઈ, ભારત સરકારે નજર કેદમાંથી છોડ્યા બાદ ભારત વિરોધી નિવેદનો આપી રહેલા જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુખ અબ્દુલ્લા પર શિવસેના...

શ્રીનગર, બિહાર ચુંટણીમાં કલમ ૩૭૦નો મુદ્દો ઉછળ્યા બાદ જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફતીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું...

નવીદિલ્હી, દેશના પૂર્વ નાણાં મંત્રી અને કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમે જમ્મુ કાશ્મીરમાં ફરીથી કલમ ૩૭૦ લગાવવાની વકાલત કરી છે.તેમણે કહ્યું...

શ્રીનગર, જમ્મુ-કાશ્મીર તંત્રએ ગુરુવારે તમામ બ્લોકમાં ખાલી જગ્યાઓ પર પંચાયતની ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે. જમ્મુમાં ચાર તબક્કામાં અને કાશ્મીરમાં આઠ...

નવીદિલ્હી: જમ્મૂ કાશ્મીરથી પાંચ ઓગસ્ટના રોજ કલમ ૩૭૦ દૂર કર્યા બાદ ૩૨ આતંકવાદીઓને ઠાર માર્યા છે અને ૧૦ આતંકવાદીઓને ધરપકડ...

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં એક સમિટિમાં કહ્યું કે કલમ ૩૭૦ને રદ કરવાનો નિર્ણય રાજનીતિક રીતે કઠિન લાગી શકે છે...

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સરદાર જયંતિના દિવસે રાષ્ટ્રીય પોલીસ સ્મારકના લોગો અને ચિહ્નનું લોકાર્પણ કરશે : શ્રી અમિત શાહ   કેન્દ્રીય...

ગૃહમંત્રી અમિત શાહે આજે હરિયાણાના જીંદમાં એકલવ્ય સ્ટેડિયમ ખાતે આયોજિત વિશાળ રેલીને સંબોધન કર્યું હતું. તેમણે વિધાનસભા ચૂંટણી 2019 નું...

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહનો લોકસભાની ચૂંટણી દરમિયાન જારદાર વિરોધ કર્યા બાદ હવે આંધ્રપ્રદેશના...

ભારતની વર્તમાન ગતિવિધિ મુદ્દો સંયુક્ત રાષ્ટ્રમાં ઉઠાવાશે નવી દિલ્હી,  જમ્મુ કાશ્મીર ઉપર સરકારના ઐતિહાસિક નિર્ણયથી પાકિસ્તાનની ઉંઘ હરામ થઇ ગઇ...

મંગળવારના રોજ સાંજે ૦૬.૦૦ કલાકે કર્ણાવતી મહાનગર ભાજપા દ્વારા માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માન.કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં...

જમ્મુ-કાશ્મીર અંગે કેન્દ્ર સરકારના મોટા નિર્ણય બાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનો પ્રતિભાવ પહેલીવાર આવ્યો છે. આ બાબતે રાહુલે મંગળવારે કહ્યું...

(એજન્સી)નવી દિલ્હી, જમ્મુ-કાશ્મીર મામલે સુનાવણીના ૭મા દિવસે સુપ્રીમકોર્ટે અરજદારોને કહ્યું કે શું તમે કલમ ૩૭૦ ખતમ કરવાની કેન્દ્રની મંશાનું આકલન...

(એજન્સી)મહેસાણા, રાજ્યમાં પહેલા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે થયું છે. હવે બીજા તબક્કાના મતદાન માટે પ્રચાર પ્રસાર અંતિમ તબક્કામાં પહોંચી ચૂક્યા...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.