Western Times News

Gujarati News

Search Results for: કૃષિ કાયદા

નવીદિલ્હી, -વડાપ્રધાન નરેન્દ્ર મોદી પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા ૫ જાન્યુઆરીએ ફિરોઝપુર જિલ્લામાં જાહેર સભાને સંબોધશે. ત્રણ કૃષિ કાયદા રદ થયા...

નવીદિલ્હી, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ પી ચિદમ્બરમે ફરી એકવાર ત્રણ કૃષિ કાયદાઓને લઈને કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા...

નવીદિલ્હી, શિયાળુ સત્રનો પહેલા દિવસ સોમવાર(૨૯ નવેમ્બર)ના રોજ શરૂ થઈ રહ્યો છે. સરકાર સોમવારને શિયાળુ સત્રના પહેલા દિવસે ત્રણ કૃષિ...

નવીદિલ્હી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૯ નવેમ્બર, શુક્રવારનાં રોજ સવારે ૯ વાગ્યે રાષ્ટ્રને સંબોધનમાં અચાનક ત્રણેય વિવાદિત કૃષિ કાયદાઓ પાછા...

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટ દ્વારા કૃષિ કાયદાને લઈને નિયુક્ત કમિટીના સભ્યો પૈકી એક ખેડૂત આગેવાન અનિલ ઘનવતે મંગળવારે ભારતના મુખ્ય...

મુંબઇ, પીએમ મોદીએ નવા કૃષિ કાયદા પાછા ખેંચવાની કરેલી જાહેરાત બાદ શિવસેનાએ તેના પણ કટાક્ષ કર્યો છે. શિવસેનાના મુખપત્ર સામનામાં...

ભોપાલ, ભાજપના કદાવર નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ સીએમ ઉમા ભારતનુ કહેવુ છે કે, ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચવાની પીએમ મોદીની...

પટના, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે શુક્રવારે(૧૯ નવેમ્બર)ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાને પાછા લેવાની આશ્ચર્યજનક ઘોષણા પર...

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે દેશને સંબોધન કરતાં ખૂબ મોટી જાહેરાત કરી હતી. મોદીએ સંબોધનની શરૂઆત કરાતા દેશવાસીઓને...

લખીમપુરમાં ૨ ખેડૂતોના મોત બાદ હંગામો લખનઉ, નવા કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન કરી રહેલા કિસાન આંદોલને હવે હિંસક રૂપ લઈ...

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત વર્ષે લાગુ કરવામાં આવેલા કૃષિ નિયમોના વિરોધને રાજકીય છેતરપિંડી જણાવ્યો છે. વડાપ્રધાને ઓપન મેગેઝીનને...

નવીદિલ્હી, સંયુક્ત કિસાન મોરચાએ ૨૭ સપ્ટેમ્બરે કેન્દ્રીય કૃષિ કાયદાના વિરોધમાં યોજનાર ભારત બંધ માટે દિશાનિર્દેશ જાહેર કર્યા છે. આ ઉપરાંત...

ચેન્નઈ, તમિલનાડુની એમકે સ્ટાલિન સરકારે આજે વિધાનસભામાં કૃષિ કાયદા વિરૂદ્ધ ઠરાવ રજૂ કર્યો હતો. જે ધ્વનિમતથી પસાર થયો. દરખાસ્ત મુજબ,...

નવી દિલ્હી, શિંઘુ બોર્ડર ઉપર દેશભરમાંથી ઉતરી આવેલા ખેડૂતોની યોજાયેલી બે દિવસીય સંમેલનના પ્રથમ દિવસે ખેડૂતો નેતાઓએ ત્રણ કૃષિ કાયદા વિરૂદ્ધ...

નવીદિલ્હી, ખેડૂતોના કૃષિ કાયદા વિરોધના આંદોલનમાં હવે રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘના સંગઠન ભારતીય કિસાન સંઘ (બીકેએસ) પણ જાેડાયું છે. કિસાન...

વાયનાડ, કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું છે કે કેન્દ્ર સરકારે પહેલા નોટબંધી, પછી જીએસટી અને હવે કૃષિ કાયદા લાવીને ભારતીય...

જંતર-મંતર પર ખેડૂતોએ તોમરનું ડમી બનાવી રાજીનામું લઈ લીધું કોંગ્રેસી સાંસદો તાજપોશીમાં જતા રહ્યા, ખેડૂતોનો મુદ્દો સંસદમાં ન ઉઠાવતા કોંગ્રેસ...

નવીદિલ્હી: કોંગ્રેસના સાંસદોએ આજે કૃષિ કાયદાઓની વિરૂધ્ધમાં સંસદ પરિસરમાં પ્રદર્શન કર્યા હતાં અને કેન્દ્ર સરકાર પાસે માંગણી કરી હતી કે...

ગ્વાલિયર: કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે આજે મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં કૃષિ કાયદાઓના મુદ્દે મીડિયા સાથે વાતચીતમાં કહ્યુ કે જાે...

નવીદિલ્હી: ખેડૂતોના સંગઠને હાલમાં દિલ્હીની સીમાઓ પર તેમના પ્રદર્શનના ૬ મહિના પૂરા થવાના અવસરે ૨૬મેના રોજ કાળો દિવસ ઉજવવાની જાહેરાત...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.