Western Times News

Gujarati News

Search Results for: ગીર સોમનાથ

ગીર સોમનાથ, કોડિનારના આસપાસના વિસ્તારોમાં વારંવાર વન્ય પ્રાણીઓ દેખાતા હોય છે. ત્યારે ગીર સોમનાથના કોડિનારના પેઢાવાડા ગામમાં બે દીપડા વચ્ચે...

સમાન કામ સમાન વેતન સહિતની માંગણી વેરાવળ, સોમનાથ જીલ્લાગ્રામ વિકાસ એજન્સીના કર્મચારીઓ દ્વારા “સમાન કામ સમાન વેતન” અંતર્ગત પગાર વધારા...

માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના: રાહત અને બચાવ કામગીરીને ધ્યાનમાં લઈને જરુરી પગલા લેવાયા સોમનાથ,  ગીર સોમનાથમાં બુધવારે વરસાદે તોફાની...

મુખ્યમંત્રીશ્રીએ સોમનાથ ટ્રસ્ટની પહેલને આવકારી - ગૌશાળા ખાતે વૃક્ષારોપણ કરતા મુખ્યમંત્રીશ્રી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગીર સોમનાથ જિલ્લામાં ૭૩માં...

ગીર સોમનાથ, પાકિસ્તાન દ્વારા પોતાની જેલમાં બંધ 20 ભારતીય માછીમારોને મુક્ત કરાતા તમામ માછીમારો વાઘા બોર્ડરથી ભારત પરત ફર્યા હતા....

ટ્રસ્ટ દ્વારા ચંદન વન, બિલ્વ વન, આંબાવાડી, નાળીયેર, સહિત વૃક્ષો વાવવામાં આવ્યા છે સોમનાથ, શ્રી સોમનાથ અને ગીર સોમનાથ જિલ્લા...

શ્રી સોમનાથ  મંદિરે છેલ્લી ધ્વજાપૂજા ગીર સોમનાથ સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમાં દ્વારા પરિવાર સાથે કરવામાં આવેલ હતી. ધ્વજાપૂજામાં સાથે સ્વામી...

ગીરસોમનાથ: ગીર સોમનાથના અલીદર ગામના વિવાન નામના બાળકને સ્પાઇન મક્યુલર એટ્રોફી નામની ગંભીર બીમારી હોવાનું નિદાન થયું છે. ત્યારે વિવાનના...

મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી આવતીકાલ શનિવાર તા.26 જૂનના રોજ ગીર સોમનાથની મુલાકાતે જશે. મુખ્યમંત્રીશ્રી રૂપાણી દ્વારા આવતીકાલે સાંજે  5.45 કલાકે રામ...

વૃક્ષો - વિજ થાંભલા પડી જવાથી અસરગ્રસ્ત રસ્તા ઓ તેમજ વીજ પુરવઠો  ઝડપથી પૂર્વવત કરી દેવાશે-અસરગ્રસ્ત વિસ્તારો માં જરૂરી  નિયમોનુસારની...

દર્દીઓને વિનામૂલ્યે તમામ સારવાર સહિત દરરોજ ઉકાળા, ચા-નાસ્તો અને પૌષ્ટિક ભોજનની વ્યવસ્થા 3 MD, 2 MBBS ડૉક્ટર અને 6 નર્સિંગ...

ગીર સોમનાથઃ થોડા દિવસોના વિરામ બાદ સૌરાષ્ટ્ર પંથકના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાનું ફરથી આગમન થયું છે. તો સાથે સાથે ગીર સોમનાથના...

નયા ભારતની સંકલ્પનામાં રાજ્યનું આધુનિક બની રહેલું લોક પ્રશાસન નવી દિશા આપશે :- મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી જાહેર વહીવટમાં ગુજરાતે...

રાજ્યનાં ૧૨ તાલુકાઓમાં આજે તા.૨૬ જુનનાં રોજ સવારે ૬ થી બપોરે ૨ વાગ્યા સુધી ઝરમર વરસાદ વરસ્યો હતો. સ્ટેટ ઇમરજન્સી...

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ ચોપાટી ગ્રાઉન્ડ પર વૈદિક હોલિકા દહન કરવામાં આવ્યું- પ્રધાનમંત્રીશ્રી ના LiFE (લાઇફ સ્ટાઇલ ફોર ઇન્વાયરમેન્ટ)...

જિલ્લામાં ૩૪ ધન્વન્તરી રથના માધ્યમથી ૭૯૨૯૧૭ લોકોના આરોગ્યની તપાસ કરી પ્રાથમિક સારવાર અપાઇ દેશમાં વૈશ્વિક મહામારી કોરોનાનું સંક્રમણ સતત વધી...

ગીરસોમનાથ: ગીર સોમનાથ જીલ્લાના ગીરગઢડા તાલુકાના ખીલાવડ ગામની યુવતી પર તેના જ ગામના પરચીત ૫૦ વર્ષના ઢગાએ બળાત્કાર ગુજાર્યાની ઘટના...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.