Western Times News

Gujarati News

Search Results for: જેતલપુર

દસ્ક્રોઈ તાલુકાના જેતલપુર ખાતે પંચાયત વિભાગના અગ્રસચિવ શ્રી મોના ખંધાર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી મેહુલ દવેની ઉપસ્થિતમાં 'મેરી માટી, મેરા...

અમદાવાદ જિલ્લાના ૩૧૩૬ લાભાર્થીઓને કુલ ૫૫ કરોડ ૭૫ લાખની સહાય વિતરણ કરવામાં આવી (માહિતી) અમદાવાદ, દિવાળી પર્વ પહેલા રાજ્યના ગરીબ...

સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના  રાજયકક્ષાના મંત્રીશ્રી આર.સી. મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદ જિલ્લાના 3136 લાભાર્થીઓને કુલ 55 કરોડ 75 લાખની...

અમદાવાદ જિલ્લામાં ૧૫ થી ૧૮ વયજૂથના બાળકોના રસીકરણ અભિયાનનો પ્રારંભ સમગ્ર દેશમાં કોરોનાને ઝડપથી નિયંત્રણમાં લાવવાના ઉદેશ્યથી અને વધુને વધુ...

વૈશ્વિક મહામારી કોરોના વિરુદ્ધ વિશ્વના સૌથી મોટા રસીકરણ મહાયજ્ઞનો આજથી ગુજરાત સહિત સમગ્ર ભારત દેશમાં  વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે...

સમર્પણ ધ્યાન યોગ પરિવાર દ્વારા ગરીબો માટે  ઘઉં અને ચોખાનો જથ્થો વિતરીત કરાયો વર્તમાન સમયમાં કોરોના મહામારીએ સમગ્ર વિશ્વ પર...

જેતલપુર માર્કેટ યાર્ડમાં ખરીદ-વેચાણ નોસમય રાત્રિના ૭ કલાકથી સવારના ૭ કલાકનો રહેશે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અમદાવાદ દ્વારા તારીખ 15/04/2020...

સેલ્સ એક્ઝિક્યુટિવ વેચેલી પાંચ કારનાં નાણાંમાંથી રૂ. ૨.૨૭ લાખ ‘ચાંઉ’ કરી ગયો (એજન્સી)અમદાવાદ, શહેરના છેવાડે આવેલા જેતલપુર ખાતે કાર્ગાે મોટર...

પ્રભુ શ્રી રામના આગમનને સ્વચ્છતા અને સ્નેહભેર વધાવવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાન પર દેશભરમાં મંદિર પરિસરની સફાઈ માટે આરંભાયેલ...

ઘોડાસર, અમદાવાદમાં શ્રી તુલસી પીઠાધીશ્વર જગદગુરુ રામાનંદાચાર્ય પરમ પૂજ્ય સ્વામી શ્રી રામભદ્રાચાર્યજી મહારાજની શ્રી રામકથા શ્રી રાઘવ સેવા સમિતિ દ્વારા...

અમિતાબ બચ્ચનને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાના નાણાં છે, ફાયર સેફિટ સુવિધા કરાવતી નથી ?: કલ્યાણ જ્વેલર્સને અધિકારીનો સવાલ વડોદરા, કોમર્શિયલ કોમ્પ્લેક્ષોમાં...

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ૫૦ બસોની વ્યવસ્થા કરવામાં આવી યાત્રાધામ અંબાજી ખાતે ધર્મ અને સંસ્કૃતિના સમન્વય સમાન 'શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા...

(માહિતી)વડોદરા, પ્રાચીન મંદિરો અને વન્ય જીવોની ફોટોગ્રાફી બહુધા થાય છે.પરંતુ ખજુરાહો ના રાજકુમાર જતોલીયા દેશના સદીઓ જૂના પ્રાચીન મંદિરો અને...

ગુજરાતને એક ડિઝિટલ યુગ તરફ આગળ લઈ જવું... અમદાવાદ, હાલના રોગચાળાની સાથે, સમગ્ર વિશ્વએ એક ડિઝિટલ યુગ તરફ આગળ વધી...

મુંબઇ, અમદાવાદ શહેરમાં ૧૧ ઓગસ્ટના રોજ બારેજા ગામથી જેતલપુર ગામ તરફ જતા હાઈવે રોડ પર બે શખ્સ રૂ.૭ લાખની કિંમતના...

ભગવાને સંસ્કારના પ્રવર્તન માટે મંદિરો સ્થાપ્યા. - સાધુ પ્રેમવત્સલદાસજી તા. ર૦ જૂન ના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ -...

લાયન્સ ક્લબ શાહીબાગ તરફથી ચલોડા ચંડીસર કેલીયાવાસણા રેડપરા બદરખા જલાલપુર રૂદાતલ રામપુર બોલુન્દ્રા,ઘાટી, પોશીના,ડેકવાડા, જેતલપુર મહીજ ઊમીયાપુરા વગેરે જેવા નાનામોટા...

જેતલપુરના સરપંચ દરબાર કનકબા અને સ્વામિનારાયણ મંદિરના મહંતો દ્રારા યાત્રિકોનુ ભવ્ય સ્વાગત દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસર પર...

વડોદરા: હાલ કોરોના વાયરસની મહામારીને કારણે ઓનલાઇ વસ્તુઓ ખરીદવાનું ચલણ વધ્યું છે. જેના કારણે અનેક સાયબર ફ્રોડ પણ વધવાના કિસ્સાઓ...

વડોદરા, કોરોના મહામારી નામની આફતને અવસર બનાવી લાખો રૂપિયા પડાવી લેવાની મંશા ધરાવનાર તબીબો, એજન્ટ અને લેબ સંચાલકો અને દર્દીઓની...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.