Western Times News

Gujarati News

Search Results for: ટ્રેનો

અમદાવાદ સ્ટેશનની કાયાપલટ કરવામાં આવી રહી છે અને આને વિશ્વકક્ષાના સ્ટેશન તરીકે પુનઃવિકસિત કરવામાં આવશે. જેના કારણે અમદાવાદ રેલવે સ્ટેશનથી આરંભ...

ટ્રેનોનું વેઈટિંગ લિસ્ટ ૨૦૦થી ઉપર પહોંચી જતાં વધારાના કોચ જોડવા વિચારણા-હોળી પર વતન જવા પરપ્રાંતીયોનો ધસારો (એજન્સી)અમદાવાદ,ગુજરાતના ઉદ્યોગ-ધંધા સાથે સંકળાયેલા...

અમદાવાદ રેલવે સ્ટેશનથી આરંભ થતી / ઉપડતી કેટલીક ટ્રેનોના ટર્મિનલને ગાંધીનગર કેપિટલ અથવા સાબરમતીમાં સ્થાનાંતરિત કરવામાં આવી રહ્યું છે. બુલેટ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ-પાલનપુર સેક્શનના મહેસાણા-પાલનપુર સ્ટેશનો વચ્ચે ડબલિંગના કાર્ય માટે લેવામાં આવેલા બ્લોકને કારણે કેટલીક ટ્રેનો ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. જેની...

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સગવડતા અને ટ્રેનોની સમયપાલન ને વધુ યોગ્ય બનાવવા  માટે ,દાદર-ભગત કી કોઠી એક્સપ્રેસ, દાદર-બીકાનેર એક્સપ્રેસ, યશવંતપુર-બાડમેર એક્સપ્રેસ અને બાંદ્રા ટર્મિનસ-બાડમેર એક્સપ્રેસ ટ્રેનો તાત્કાલિક પ્રભાવ થી અમદાવાદ સ્ટેશન પર આગમન-પ્રસ્થાનના સમયમાં આંશિક ફેરફાર...

હોય છે-હિંમતનગર રેલવે પોલીસે બે યુવકોને તેમની પ્રેમિકાઓ સાથે ઝડપી લઈને દારુની હેરાફેરીની ગુનાનમાં ધરપકડ કરી છે રાજધાની એક્સપ્રેસમાં ફરજ...

કલોલ રેલવે સ્ટેશન પર સાબરમતી-દૌલતપુર ચોક,અમદાવાદ-જમ્મૂ તવી,બાન્દ્રા ટર્મિનસ-જૈસલમેર એક્સપ્રેસ ટ્રેનોનું સ્ટોપેજ -ધારાસભ્ય શ્રી લક્ષ્મણજી ઠાકોરે કરાવ્યો શુભારંભ  ધારાસભ્ય શ્રી લક્ષ્મણજી...

(એજન્સી)અમદાવાદ, હવામાન વિભાગે વધુ એક ચક્રવાતી તોફાનને લઈ ચેતવણી જાહેર કરી છે. વાવાઝોડાને મિચોંગ નામ આપવામાં આવ્યું છે. ૪ ડિસેમ્બરની...

અમદાવાદમાં ભારત બનામ ઓસ્ટ્રેલિયા વચ્ચે રવિવાર, 19 નવેમ્બર, 2023 ના રોજ ICC ક્રિકેટ વિશ્વ કપ 2023 ફાઈનલ મેચમાં ભાગ લેવા...

(એજન્સી)અમદાવાદ, પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા અને તહેવારોને ધ્યાનમાં રાખીને અમદાવાદ મંડળ થઈને ખાસ ભાડું લઈને વધુ ત્રણ ફેસ્ટીવલ સ્પેશીયલ...

તહેવારોમાં અન્ય રાજ્યોમાં જવા માટે દિવાળી સ્પેશિયલ ટ્રેનો શરૂ કરાઈ-છઠ પૂજા, દિવાળી વેકેશન, વતન જતા લોકો અને ધાર્મિક પ્રવાસના પગલે...

RPFએ 2023માં 862 મહિલાઓને દોડતી ટ્રેનો નજીક જોખમી પરિસ્થિતિઓમાંથી બચાવી હતી-"ઓપરેશન નન્હે ફરિશ્તે" હેઠળ, આરપીએફએ સ્ટેશનો અને ટ્રેનોમાં 2,898 એકલી છોકરીઓને સંભવિત જોખમોમાંથી...

નર્મદા ડેમમાંથી ૨૩ દરવાજા ખોલી પાણી છોડાયું છે. જેને લઈ હવે નીંચાણવાળા અનેક ગામ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. (એજન્સી)નર્મદા,...

 વીરાંગના લક્ષ્મીબાઈ સ્ટેશન ખાતે એન્જિનિયરિંગ કામ માટે બ્લોકને લેવાને કારણે  ઉત્તર મધ્ય રેલવે ઝાંસી મંડળ ના વીરાંગના લક્ષ્મીબાઈ (ઝાંસી) સ્ટેશન ખાતે...

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને ટ્રેનોની સમયની પાલનતાને વધુ સારું બનાવવા માટે કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છેઃ- • ટ્રેન નંબર 19036 અમદાવાદ-વડોદરા એક્સપ્રેસનો વડોદરા સ્ટેશન પર પહોંચવાનો સમય 26મી જુલાઈ 2023થી 16.35 કલાકને બદલે 16.50 કલાકનો રહેશે. • ટ્રેન નંબર 04168 અમદાવાદ-આગ્રા કેન્ટ સ્પેશ્યલ ટ્રેન નો તાત્કાલિક અસર થી આગમન-પ્રસ્થાન નો સમય નડિયાદ સ્ટેશન પર 16:15/16:17 કલાક ને બદલે,15:29/15:31 કલાકે, આણંદ સ્ટેશન પર 16:32/16:34 કલાક ને બદલે 15:46/15:48 કલાકે અને છાયાપુરી સ્ટેશન પર 17:10/17:15 કલાક ને બદલે 16:30/16:35 કલાક નો રહેશે. •ટ્રેન નં. 04166 અમદાવાદ-આગ્રા કેન્ટ સ્પેશિયલ ટ્રેન નો 27 જુલાઈ 2023 થી આગમન પ્રસ્થાન નો સમય નડિયાદ સ્ટેશન પર  16:15/16:17 કલાક ને બદલે 15:29/15:31 કલાકે,  આણંદ સ્ટેશન પર 16:32/16:34 કલાક ના બદલે 15:46/15:48 કલાકે તથા છાયાપુરી સ્ટેશન પર 17:10/17:15 કલાક ને બદલે 16:30/16:35 કલાક નો રહેશે. •ટ્રેન નંબર 01906 અમદાવાદ-કાનપુર સેન્ટ્રલ સ્પેશ્યલ ટ્રેન નો 25 જુલાઈ 2023 થી આગમન - પ્રસ્થાન નો સમય નડિયાદ સ્ટેશન પર 16:15/16:17 કલાક ને બદલે 15:29/15:31 કલાકે, આણંદ સ્ટેશન પર 16:32/16:34 કલાક ને બદલે 15:46/15/48 કાલકે તથા છાયાપુરી સ્ટેશન પર 17:10/17:15 કલાક ને બદલે 16:30/16:35 કલાક નો રહેશે.

પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની ઓછી સંખ્યાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મંડળથી દોડતી/પસાર થતી 06 જોડી ગ્રીષ્મકાલીન સ્પેશિયલ ટ્રેનોની ટ્રિપ્સ કેન્સલ કરવાનો...

પશ્ચિમ રેલવે દ્વારા પરિચાલનિક કારણોસર અમદાવાદ સ્ટેશન પર 14 ટ્રેનોના આગમન અને પ્રસ્થાનના સમયમાં આંશિક ફેરફાર કરશે. મંડળ રેલવે પ્રવક્તા,...

પશ્ચિમ રેલવે  દ્વારા યાત્રીઓની સુવિધા માટે અને તેમની માંગને પહોંચી વળવા અમદાવાદ મંડળની ત્રણ જોડી સમર સ્પેશિયલ ટ્રેનોના ફેરા વિશેષ...

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતા ટ્રેન નંબર 09419/09420 અમદાવાદ-તિરુચિરાપલ્લી સિવાય (આ ટ્રેનમાં હવે ફર્સ્ટ એસી કોચ...

રેલવેએ યોજાનારા કુંભ મેળાની તૈયારીઓ શરૂ કરી-કુંભ ૨૦૨૫માં ૧૫ કરોડથી વધુ યાત્રિકો આવવાની આશા છે. (એજન્સી)પ્રયાગરાજ, રેલવેએ જાન્યુઆરી ૨૦૨૫માં પ્રયાગરાજમાં...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.