Western Times News

Gujarati News

Search Results for: દલાઈ લામા

બોધગયા, બૌદ્ધ ધર્મગુરૂ દલાઈ લામાને ધમકી આપનાર મહિલાને બિહારની ગયા પોલીસે શોધી લીધી છે. ગયા પોલીસે મહિલાની અટકાયત કરી છે...

ધર્મશાળા: તિબેટિયન બૌદ્ધ ધર્મગુરુ દલાઈ લામાએ કોરોના વેક્સિનનો પહેલો ડોઝ હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં આજે લીધો છે. અહીં ઝોનલ હોસ્પિટલમાં વેક્સિન...

મુંબઈ, ધર્મેન્દ્ર-હેમા માલિનીની પુત્રી અને અભિનેત્રી ઈશા દેઓલ લગ્નના ૧૨ વર્ષ બાદ ભરત તખ્તાનીથી છૂટાછેડા લઈ રહી છે. અભિનેત્રીએ વર્ષ...

દહેરાદૂન તા.17 :કેદારનાથધામમાં ગત વર્ષ ગર્ભગૃહમાં સોનાનું પડ ચડાવવામાં આવ્યું હતું, હવે આ સોનુ ખરેખર સોનુ હતું કે પિતળ? તેને...

બિપરજોય વાવાઝોડાની સંભવિત આપદા સામે ગુજરાતના દરિયાકાંઠાના  જિલ્લાઓ સંપૂર્ણ સજ્જ છે. • અન્ય જિલ્લાઓમાં ૨ દિવસ માટે જ પ્રવેશોત્સવ યોજાશે....

સાબરમતી પોલીસે રોકડ રકમ, મોબાઈલ, વાહનો સહિત રૂ.૪.૫૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યાે અમદાવાદ, સાબરમતી ન્યૂ રાણીપ રાજધાની બંગલામાં જુગાર રમતા...

પ્રતિનિધિ.મોડાસા, અરવલ્લી જિલ્લા ખેતીવાડી વિભાગ અને આત્મા પ્રોજેકટ ના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય મિલેટ્‌સ વર્ષ-૨૦૨૩ ની ઉજવણી,પ્રાકૃતિક કૃષિ મેળો અને પ્રદર્શનના...

ઉજ્જૈન, આકરી ગરમીમાં વીજળી ગૂલ થવાથી લોકોને થતી પરેશાની જાણીતી છે પણ મધ્યપ્રદેશમાં બનેલી એક અજીબો ગરીબ ઘટનામાં વીજળી ગૂલ...

,  મધ્યપ્રદેશના ધાર જીલ્લામાં મોગીયા સમાજના લોકો રહે છે. મોગીયા અનુસૂચિત જનજાતિ છે. તેમને અનામતનો લાભ પણ મળતો હતો. હવે...

નવી દિલ્હી, અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા ની તૈયારી પુરજાેશમાં ચાલી રહી છે અને આ મહોત્સવમાં ઉપસ્થિત રહેવા નેતાઓ, ક્રિકેટરો...

મુંબઈ, દાઉદ ઈબ્રાહિમ વર્ષોથી પાકિસ્તાનના કરાચીમાં રહે છે. તેણે મુંબઈમાં રહેતા પોતાના કાળા ધંધાને આગળ વધાર્યા હતા. તે બોલીવુડ ફિલ્મો...

અમદાવાદ શહેરમાં અમદાવાદની ગુફા ખાતે આર્ટ ગેલેરીમાં શ્રી એન.કે.પટેલ ના ફોટોગ્રાફ્સ નું એક્ઝિબિશન યોજાયું હતું. એન. કે. પટેલે પ્રદર્શિત કરેલ...

પટણા, પટનાની વિશેષ રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઇએ) કોર્ટે ગયાના મહાબોધિ મંદિર વિસ્ફોટ અને બોમ્બ જપ્ત મામલે ત્રણ દોષિતોને આજીવન કેદની...

બેઈજિંગ: ગત વર્ષે ગલવાનમાં ભારતે જે રીતે હારનો સામનો કરાવ્યો તેનાથી હવે ચીન ભારત સાથે સીધા સંઘર્ષમાં ઉતરતા બચી રહ્યું...

સ્ટોકહોમ: અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. ૨૦૨૦ માં આ પુરસ્કાર પોલ આર. મિલગ્રોમ અને રોબર્ટ બી. વિલ્સનને હરાજીના...

નવી દિલ્હી: દેશભરમાં કોરોના વાયરસની દહેશતને લીધે ધાર્મિક સ્થળોને સાવચેતી રૂપે બંધ કરવામાં આવી રહ્યા છે. કોરોનાની દહેશતને ધ્યાનમાં લઈને...

પોતાનું સમજીને કામ કરે તેવા લોકો જ મોકલજો -કોઈ એક વ્યક્તિના એક મહિનો કામ કરવાથી કે તેના વ્યવહારથી આપણે ક્યારેય...

રાજ્યભરમાં ડૂબી જવાથી ૧૭થી વધુનાં મોત (એજન્સી)અમદાવાદ, રાજ્યભરમાં ધૂળેટીના પર્વની ઉજવણી લોકો ધામધૂમથી કરી હતી. જેમાં કેટલીક જગ્યાએ મામતમના સમાચાર...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.