Western Times News

Gujarati News

Search Results for: નવરાત્રિ

ખાસ હવન ઉપરાંત અનેક ધાર્મિક વિધિઓ યોજાઇ ધાર્મિક વિધિઓમાં શ્રદ્ધાળુઓની સાથે સાથે બોર્ડના સભ્યો અને અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા...

માંચી ખાતે પાવાગઢ ચોકી પાસે પોલીસ દ્વારા અલાયદા સહાયતા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું  હતું- પાવાગઢમાં વિખૂટા પડેલાં ૨૦૦ યાત્રાળુઓનો પોલીસે...

નવરાત્રિ ભારતમાં સૌથી પવિત્ર તહેવારમાંથી એક છે, જે અનેક રાજ્યોમાં હર્ષોલ્લાસ સાથે ઊજવવામાં આવે છે. મધ્ય પ્રદેશમાં આ ઉત્સવ ભવ્ય...

નવરાત્રિની શરૂ થતાની સાથે જ ફેસ્ટિવ સીઝન ચાલુ થઈ ગઈ છે.આજે ચોતરફ નવરાત્રીનો માહોલ છે. ખેલૈયાઓ અવનવા ગુજરાતી સોન્ગ્સ અને...

નવરાત્રિ એટલે નવ રાત, જે ભારતના ઘણા બધા ભાગોમાં અત્યંત લોકપ્રિય અને વ્યાપક રીતે ભજવવામાં આવતા હિંદુ તહેવારમાંથી એક છે....

અમદાવાદ, આ વર્ષે નવરાત્રિમાં ખેલૈયાઓની સાથે સાથે મેઘરાજા પણ ગરબા રમવા આવશે! જી હા,,, રઢિયાળી રાતમાં ખેલૈયાઓને ભીંજવી નાખશે મેઘરાજા....

આ યોજનામાં અમદાવાદના કુલ અલગ અલગ ૧૪ જેટલા મંદિરોમાં શ્રદ્ધાળુઓને દર્શન કરાવવામાં આવશે. (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. ટ્રાન્સપોર્ટ...

ગોધરા, સમગ્ર ગુજરાતમાં નવરાત્રી મહોત્સવ ૨૦૨૨નો પ્રારંભ થઇ ચૂક્યો છે ત્યારે નવરાત્રીનાં બીજા નોરતે ગુજરાત સરકારશ્રી રમતગમત,યુવા અને સાંસ્કૃતિક વિભાગ...

વોલ્ટાસે એની ‘સ્પેશ્યલ શુભો પૂજા અને નવરાત્રિ મહોત્સવ’ ઓફર્સ સાથે નવરાત્રિના તહેવારની ઉજવણી ચમક વધારી-વોલ્ટાસ અને વોલ્ટાસ બીકોના તમામ ઉત્પાદનો...

(એજન્સી)અંબાજી, નવરાત્રિ દરમિયાન શક્તિપીઠ અંબાજીના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સોમવાર ૨૬ સપ્ટેમ્બરથી નવરાત્રિની શરૂઆત થઈ રહી છે. આ...

મોદી-શાહ ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરશે ઃવડાપ્રધાન મોદી ૨૯, ૩૦ સપ્ટેમ્બર અને ૯ થી ૧૧ ઓકટોબર દરમિયાન ૫ દિવસના ગુજરાત પ્રવાસે...

(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) આગામી તા.૨૬.૯.૨૦૨૨થી શરૂ થતી નવરાત્રી મહોત્સવ દરમિયાન પ્રથમ દિવસથી જ પાવાગઢ મહાકાલી માતાજીના ભવ્ય મંદિરે ભક્તો...

રાજ્યમાં ઓગસ્ટ મહિનાના અંતની સાથે સપ્ટેમ્બરની શરુઆત અને મધ્યમાં વરસાદ પડશે એવી આગાહી (એજન્સી)ગાંધીનગર, રાજ્યમાં વરસાદનું જાેર ફરી એકવાર વધ્યું...

અમદાવાદ, નવરાત્રિના નવ દિવસોમાં વાહનોની ખરીદી કરનારા લોકોની સંખ્યા ગત વર્ષ કરતા વધુ જોવા મળી હતી. માત્ર આજે દશેરાના શુકનવંતા...

નવીદિલ્હી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને નવરાત્રિના પ્રથમ દિવસે શુભકામનાઓ આપી હતી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ તહેવાર...

મુંબઇ, સોનાની કિંમતોમાં ઉતાર-ચડાવ ચાલી રહ્યા છે. નવરાત્રિની ઠીક પહેલા સોનાની સાથે સાથે ચાંદીની કિંમતોમાં પણ ભારે ઘટાડો નોંધાયો છે....

અમદાવાદ જિલ્લાના મહેસુલી વિસ્તારોમા 10 ઓક્ટોબર સુધી રાત્રિના ૧૨ થી સવારના ૬ વાગ્યા સુધી કર્ફ્યુ અમલામાં રહેશે. નોવેલ કોરોના વાયરસને...

અમદાવાદ, ગુલાબ અને શાહીન વાવાઝોડાના કહેર બાદ આખરે ગુજરાત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી અવિરતપણે વરસી...

અમદાવાદ, કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ગયા વર્ષે નવરાત્રિનું આયોજન રદ્દ કરવામાં આવ્યું હતું. જાે કે, છેલ્લા કેટલાક સમયથી કોવિડ-૧૯ના કેસમાં...

અમદાવાદ, કોરોનાના કારણે ગત વર્ષે નવરાત્રિની ઉજવણી કરવામાં નહોતી આવી, પરંતુ આ વર્ષે સ્થિતિ થોડી હળવી થતા ગુજરાતમાં શેરી ગરબાને...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.