Western Times News

Gujarati News

Search Results for: પીએમ મોદી

મુઇઝુ સત્તામાં આવ્યા બાદ ૨૬ ભારતીય સૈનિકોની પ્રથમ ટુકડી ભારત પરત આવી ગયા વર્ષે નવેમ્બરમાં મુઈઝુએ સત્તા સંભાળી ત્યારથી ભારત...

નવી દિલ્હી, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે કે ૨૫મી જાન્યુઆરીએ જયપુર જશે. આ દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનનું પણ...

અમદાવાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સ્વાગત કર્યું હતું. યુએઈના રાષ્ટ્રપતિને લેવા...

આગામી ૩૦ એપ્રિલના રોજ પીએમ મોદીની મન કી બાતના ૧૦૦ એપિસોડ પુરા થશે (એજન્સી)નવીદિલ્હી, વડાપ્રધાન મોદીએ ર૦૧૪માં શરૂ કરેલ મન...

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા છે. યુએસ સ્થિત કન્સલ્ટિંગ ફર્મ 'મોર્નિંગ કન્સલ્ટ' દ્વારા...

નવીદિલ્હી, ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ આ એ જ દિવસ છે જ્યારે નાથુરામ ગોડસે દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા કરવામાં આવી હતી....

નવીદિલ્હી, સુખવિંદર સિંહ સુક્ખુ એ રવિવાર (૧૧ ડિસેમ્બર) ના હિમાચલ પ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. જ્યારે મુકેશ અગ્નિહોત્રીએ...

ઇટાનગર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શનિવારે રાજ્યની રાજધાની ઇટાનગર પાસે અરુણાચલ પ્રદેશના પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટનું ઉદ્‌ઘાટન કર્યું.હોલોંગી ખાતે સ્થિત ડોની...

નવીદિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાલીમાં યોજાનાર જી-૨૦ શિખર સંમેલનમાં ભાગ લેશે. આ દરમિયાન પ્રધાનમંત્રી ઈન્ડોનેશિયામાં રહેતા ભારતીય સમુદાયના લોકો સાથે...

નવીદિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુક્રેન સંકટ પર ત્યાંના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે ફોન પર વાત કરી હતી. પ્રધાનમંત્રી કાર્યાલયે આ...

નવીદિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુક્રેન સંકટ પર ત્યાંના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે ફોન પર વાત કરી હતી. પ્રધાનમંત્રી કાર્યાલયે આ...

નવી દિલ્હી, એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે દાવો કર્યો છે કે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાએ પટનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રેલીને ટાર્ગેટ કરવાની યોજના...

સમરકંદ, સમરકંદમાં શંઘાઈ સહયોગ સંગઠન શિખર સંમેલન દરમિયાન ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે મુલાકાત થઈ...

ગાંધીનગર, ગુજરાત રાજ્ય એસ.ટી. નિગમની બસો જાણે સરકારી મેળાવડામાં લોકોને લાવવા – લઇ જવા માટે વાપરવાનો વણલખ્યો નિયમ થઇ ગયો...

નવીદિલ્હી, હાલમાં જ બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ સીડી પરથી પડીને ઘાયલ થયા હતા. ત્યારથી તેમની હાલત ગંભીર છે....

નવીદિલ્હી,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે વિત્ત અને કોર્પોરેટ કાર્ય મંત્રાલયના ‘આઈકાનિક વીક સમારોહ’નું ઉદ્‌ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે ૧, ૨,...

આવતા મહિને સંભવિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે તેવી શકયતા છે કચ્છ, કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપમાં દિવંગત થયેલા...

લખનૌ, પીએમ મોદીએ આજે લખનૌમાં ગ્રાઉન્ડ બ્રેકિંગ સેરેમની ૩નું ઉદ્ધાટન કર્યું. આ દરમિયાન તેમણે ૮૦,૨૨૪ કરોડ રૂપિયાની ૧૪૦૬ પરિયોજનાઓનું પણ...

(એજન્સી) નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ર૧મી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસે મૈસુર ખાતે યોજાનારા રાષ્ટ્રીય મુખ્ય કાર્યક્રમનું નેતૃત્વ કરશે. કોરોના...

વડોદરા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૧૯મીએ વડોદરાના કારેલીબાગ ખાતે આયોજિત 'યુવા શિબિર'ને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કર્યુ છે. સ્વામિનારાયણ મંદિર, કુંડલધામ...

લખનૌ, પીએમ મોદી ગઈ કાલે પાડોશી દેશ નેપાળના પ્રવાસે હતા. ત્યાંથી પાછા ફરતી વખતે તેમણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.