એન્કાઉન્ટરમાં એક આતંકી માર્યો ગયો પુલવામાના લેરો-પરીગામ વિસ્તારમાં એન્કાઉન્ટર કરાયું:જમ્મુ-કાશ્મીર પોલીસ અને કેન્દ્રીય દળોના જવાનો આ ઓપરેશનમાં સામેલ થયા હતા...
Search Results for: પુલવામા
નવીદિલ્હી, ભારતીય સેનાએ ગુરુવારે (૨૦ એપ્રિલ) જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા પાંચ સૈનિકોના નામ જાહેર...
પુલવામા, પુલવામામાં થયેલા ટેરેરિસ્ટ અટેકને આજે ૪ વર્ષ પુરા થઈ ચુક્યા છે.૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ બપોરે ૩.૦૦ કલાકે જૈશ-એ-મોહમ્મદના એક...
નવી દિલ્હી, જમ્મુ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકી હુમલા પર કથિત રીતે વખાણતા અને શહીદોની શહીદી પર ખુશી...
શ્રીનગર, સ્વતંત્રતા દિવસ પહેલા જમ્મુ કાશ્મીર પોલીસ અને સુરક્ષા બળોની સતર્કતાથી એક મોટો આતંકવાદી હુમલો ટળી ગયો છે. જમ્મુ કાશ્મીર...
શ્રીનગર,સુરક્ષાબળોએ પુલવામામાં આંતકીઓ છુપાયા હોવાની મળી હતી બાતમી સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાબળો પર કર્યો હુમલો સુરક્ષાબળોએ આતંકવાદીઓ પાસેથી હથિયારો...
શ્રીનગર, જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં સોમવારે આતંકી હુમલો થયો હતો. લાલ ચોકના મૈસુમામાં થયેલા આ હુમલામાં CRPFના બે જવાન ઘાયલ થયા છે....
નવીદિલ્હી, ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનની આકરી ટીકા કરતા કહ્યું છે કે દુનિયા જાણે છે કે ૨૦૦૮માં મુંબઈમાં,૨૦૧૬માં પઠાણકોટ અને ૨૦૧૯માં...
નવીદિલ્હી, કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલાને આજે ત્રણ વર્ષ પૂરા થયા છે ૧૪ ફેબ્રુઆરીએ જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા...
શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ વિરુદ્ધ સુરક્ષાદળોનું અભિયાન તેજ થયું છે અને સુરક્ષાદળોને પુલવામામાં મોટી સફળતા મળી છે. સેનાના જવાનોએ...
શ્રીનગર, જમ્મુ-કાશ્મીરનાં પુલવામામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ અહીં અથડામણમાં બે આતંકવાદીઓને ઠાર કર્યા છે, જ્યારે એક આતંકવાદી...
શ્રીનગર, જમ્મુ -કાશ્મીરના પુલવામાના મેઈન ચોકમાં આતંકીઓએ પોલીસ પાર્ટી પર ગ્રેનેડ ફેંક્યો હતો. આ આતંકી હુમલામાં ત્રણ નાગરિકો ઘાયલ થયા...
શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લામાં શનિવારે સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ. જમ્મુ કાશ્મીર પોલીસના અધિકારીઓએ આ...
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પુલવામાં જિલ્લામાં આજે એટલે કે શુક્રવારે ઘણી મોટી સફળતા પ્રાપ્ત કરી છે. અહિયાં આપણા જવાનાએ ત્રણ આતંકવાદીઓને ઠાર...
નેતા રાકેશ પંડિત સુરક્ષાકર્મીઓ વગર મિત્રના ઘરે ગયા હતા જ્યાં આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીઓ વરસાવી શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં...
શ્રીનગર, જમ્મુ કાશ્મીરના પુલવામામાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે જારી અથડામણમાં આજે સવારે સેનાએ ત્રણ આતંકીઓને ઠાર માર્યા છે આ...
મુંબઇ: મુકેશ અંબાણીના ધર એટીલિયાની બહાર વિસ્ફોટકોથી ભરેલ કામ મળવાની તપાસને લઇ શિવસેનાએ એનઆઇએ પર સવાલ ઉભા કર્યા છે આ...
પુલવામા આતંકી હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાન શહીદ થયા હતા, જ્યારે ૭૦ અન્ય ઘાયલ થયા હતા-૧૮ જેટલા પરિવારોને ખાલી કોફીન મોકલાયા...
મુંબઇ, શિવસેનાએ અર્નબ ગોસ્વામી ચેટ લીક કેસમાં ભાજપ પર સવાલ ઉઠાવતા એક ગંભીર આરોપ લગાવ્યો છે.શિવસેનાએ સામાનામાં મોટો આરોપ લગાવતા...
નવીદિલ્હી, ભારતને નકકી કર્યું છે કે ઔપચારિક રીતે પાકિસ્તાનથી કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (સીઆરપીએફ)ના કાફલા પર પુલવામામાં થયેલ હુમલામાં સામેલ...
શ્રીનગર, જમ્મુ કાશ્મીરના પુલવામામા સેના અને આતંકીઓ વચ્ચે બીજી વખત થડામણ થઇ છે. જેમાં સેનાએ બે આતંકીઓને ઠાર માર્યા છે. પુલવામાના...
પુલવામા: પુલવામાના જાદુરા વિસ્તારમાં શુક્રવારે મોડી રાતથી સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટરમાં સુરક્ષાદળો દ્વારા...
નવીદિલ્હી, પુલવામા અટેક બાદ પોણા બે વર્ષ સ્પેશિયલ કોર્ટમાં એનઆઇએએ પુલવામા હુમલાની ચાર્જશીટ દાખલ કરી હતી જેમાં જૈશ એ મહોમ્મદને...
શ્રીનગર: પુલવામા હુમલોની તપાસમાં રાષ્ટ્રિય તપાસ એજન્સીએ 5000 પેજની ચાર્જશીટ તૈયાર કરી છે. ચાર્જશીટમાં કુલ 20 આતંકીઓના નામ સામેલ છે....
પુલવામા, જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ છે. પુલવામાના એક ગામમાં આતંકીઓ છૂપાયેલા હોવાની બાતમી મળી...