Western Times News

Gujarati News

Search Results for: યુપીએસસી

૨૦૨૧માં લેવાયેલી પરીક્ષામાં કોઈપણ ઉમેદવાર ટોપ ૧૦માં નથી, રાજ્યની એકપણ મહિલા ઉમેદવાર પાસ નથી થઈ અમદાવાદ, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન...

(મહેન્દ્રપ્રસાદ દ્વારા અરવલ્લી) ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા એવમ્ સરદારધામ- અમદાવાદ દ્વારા સંચાલિત ઉમિયા કેરિયર ડેવલોપમેન્ટ કાઉન્સિલ-(UCDC) સોલાના વડપણ હેઠળ તારીખ...

ગુજરાતના વિદ્યાર્થીઓએ ઈતિહાસ રચ્યોઃ યુપીએસસીની પરીક્ષામાં ૨૫ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ (પ્રતિનિધી) અમદાવાદ, યુપીએસસી ફાઇનલનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સપ્ટેમ્બર માસમાં...

લાઈબ્રેરીની જાળવણી માટે ધારાસભ્ય-ફંડમાંથી દર વર્ષે રૂ. ૫ લાખ આપવાની જાહેરાત કરતા ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી (પ્રતિનિધિ) વલસાડ, વલસાડ જિલ્લાના કપરાડા...

(તસ્વીરઃ અશોક જાેષી) વલસાડ તાલુકા કોળી પટેલ સમાજ પ્રગતિ મંડળ ના ઉપક્રમે સમાજના ૧૬૦ જેટલા તેજસ્વી તારલાઓ અને વિશિષ્ટ સિદ્ધિ...

અમદાવાદ, સરદારધામ ટ્રસ્ટ દ્વારા વૈશ્વિક સ્તરે જાન્યુઆરી-૨૦૨૪માં રાજકોટ ખાતે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું (Global Patidar Business Summit 2024 Rajkot) ભવ્ય...

(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) શ્રી ઉમિયા માતાજી સંસ્થાન-ઊંઝા દ્વારા વર્ષ ૧૯૮૭ થી શ્રી ઉમિયા ચંદ્રક સન્માન સમારોહનું ભવ્યાતિભવ્ય આયોજન ૩૫...

(પ્રતિનિધિ) મોડાસા, શ્રી ઉમિયા માતાજી સંસ્થાન-ઊંઝા દ્વારા વર્ષ ૧૯૮૭ થી શ્રી ઉમિયા ચંદ્રક સન્માન સમારોહનું ભવ્યાતિભવ્ય આયોજન ૩૫ વર્ષથી કરવામાં...

નવીદિલ્હી, ભારતીય પોલીસ સેવા આઇપીએસના વરિષ્ઠ અધિકારી દિનકર ગુપ્તાને રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઇએ)ના મહાનિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. કર્મચારી...

નવી દિલ્હી, પોતાના માસ્ટર સ્ટ્રોકને કારણે અલગ ઓળખ બનાવનાર નરેન્દ્ર મોદીએ ફરી આજના સળગતા સૌથી મોટા પ્રશ્ન બેરોજગારી અને મોંઘવારી...

બિહાર, અહીં પુસ્તકોની એક દુકાનમાં સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકોની આડમાં દારૂ વેચાતો હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટના બિહારની...

એલઆઈસી દ્વારા નિવેદન જાહેર કરવામાં આવ્યુ હતું કે, લોન રિકવરીની નોટિસ કંપનીના નિયમોને આધારે મોકલાઈ ભોપાલ, કોરોનાને કારણે અનાથ થયેલા...

નૈનિતાલ , શુક્રવારના રોજ યુપીએસસી (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા લેવામાં આવતી સંયુક્ત સંરક્ષણ સેવાઓ(સીડીએસ)ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું,...

રાજકોટ, ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનુ પરિણામ જાહેર થઈ ગયુ છે. રાજકોટના વિદ્યાર્થીઓ ધોરણ ૧૨ ના પરિણામમાં ડંકો વગાડી રહ્યાં છે. વિદ્યાર્થીઓમાં...

ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડાઈ લડનાર રિંકૂ સિંહને સાત ગોળીઓ મારી હતી જેમાં તેણે આંખ ગુમાવી હતી (એજન્સી) મેરઠ, ભ્રષ્ટાર વિરૂધ્ધ લડાઈ...

કેન્દ્ર સરકારે પહેલીવાર ગુજરાત પોલીસના ૨૫ અધિકારીઓને IPS તરીકે પ્રમોશન આપ્યા છે.જેથી હવેથી રાજ્ય સરકારના આ અધિકારીઓ કેન્દ્ર સરકાર હસ્તકના...

પાસ થયેલા કુલ ૨૨૪ ઉમેદવારમાં સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના ૬૦ વિદ્યાર્થીઓનો સમાવેશ રાજકોટઃ ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ પ્રેરિત સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન-રાજકોટ...

વડાપ્રધાન મોદી ૧૩મીયે વર્ચુયલ જોડાશે,અમિત શાહ  ૧૧મીએ હાજર રહેશે. - અમદાવાદમાં તા. 11થી 13 ડિસેમ્બરના રોજ યોજાશે, માં ઉમિયાધામ મંદિર શિલાન્યાસ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.