Western Times News

Gujarati News

Search Results for: રમેશ પોખરિયાલ

નવીદિલ્હી, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતાના સપ્તાહોથી ચાલી રહેલા ભ્રમ બાદ માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે કહ્યું છે કે...

રાજીનામાં આપનારા મંત્રીઓ થાવરચંદ ગેહલોત (સામાજિક ન્યાયમંત્રી), ડૉ. હર્ષ વર્ધન (સ્વાસ્થ્યમંત્રી), રમેશ પોખરિયાલ નિશંક (શિક્ષામંત્રી), અશ્વિન ચૌધરી (સ્વાસ્થ્ય રાજ્યમંત્રી), દેબોશ્રી...

નવી દિલ્હી: મોદી કેબિનેટનું વિસ્તરણ થયું છે. આ વિસ્તરણ પહેલા અનેક દિગ્ગજ મંત્રીઓની છૂટ્ટી થઈ છે. ડો.હર્ષવર્ધન, બાબુલ સુપ્રીયો, રમેશ...

નવી દિલ્હી: કેન્દ્રીય શિક્ષણ મંત્રી ડૉ. રમેશ પોખરિયાલ 'નિશંકે' આજે દેશભરના દિવ્યાંગ બાળકોના ઓનલાઈન અભ્યાસ માટે ઈ-કન્ટેન્ટ બનાવવાના તૈયાર દિશા-નિર્દેશોને...

નવીદિલ્હી: કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે સ્કૂલ શિક્ષણ વ્યવસ્થાનો પર્ફોર્મન્સ ગ્રેડિંગ ઈન્ડેક્સ (પીજીઆઈ) જારી કર્યો હતો. ૨૦૧૯-૨૦ના આ ઈન્ડેક્સમાં પંજાબ, ચંદીગઢ, તમિલનાડુ,...

નવીદિલ્હી, કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકની તબિયત બગડ્યા બાદ તેમને એઈમ્સમાં ભરતી કરવામાં આવ્યા છે. સોમવારે એઈમ્સ પ્રશાસને જણાવ્યુ...

નવીદિલ્હી, સીબીએસઇ ધોરણ-૧૨ની પરીક્ષાને લઈ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારો વચ્ચે મડાગાંઠ યથાવત જણાય છે. એક બાજુ કેન્દ્ર સરકાર તેને...

વિદ્યાર્થીઓએ કહ્યું પરીક્ષાનો ડર નથી આ માહોલમાં ઘરની બહાર જતાં બીક લાગે છે એટલે પરીક્ષા રદ્દ કરવી જાેઈએ અમદાવાદ, છેલ્લા...

નવી શિક્ષણ નીતિ નયા ભારતના નિર્માણની સાથે સાથે સંશોધન-રોજગારી ક્ષેત્રે પ્રોત્સાહન આપનારી બની રહેશે - મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સમગ્ર...

પેપરમાં ૩૩% ઈન્ટરનલ ચોઈસના સવાલ, પરીક્ષાનો સિલેબસ ૩૦% જ કરાશે નવી દિલ્હી,  કોરોનાકાળમાં સૌથી વધુ નુકસાન વિદ્યાર્થીઓના અભ્યાસક્રમને પહોંચ્યું છે...

નવી દિલ્હી, બૉર્ડની પરીક્ષાઓની તૈયારીમાં લાગેલા વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર છે. જાણકારી પ્રમાણે ઓછામાં ઓછું જાન્યુઆરી અને ફેબ્રુઆરી ૨૦૨૧માં બૉર્ડની...

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના શતાબ્દી સમારોહને સંબોધિત કરશે .આવું પહેલીવાર છે જ્યારે પાંચ દશકથી પણ...

અલીગઢ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સીગ દ્વારા અલીગઢ મુસ્લિમ યુનિવર્સટી (એએમયુ)ના ૧૦૦ વર્ષ પુરા થવા પર આયોજ સમારોહમાં મુખ્ય અતિથિ...

અમદાવાદ: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડની પરીક્ષા લેખિતમાં જ યોજાશે તેવુ કહેવામાં આવ્યું છે. ૨૦૨૧માં યોજાનારી સીબીએસઈ બોર્ડની પરીક્ષા...

નવી દિલ્હી, દુનિયાની ટોચની યુનિવર્સિટીઓમાં સ્થાન પામતી ઓક્સફર્ડ, સ્ટેનફોર્ડ અને યેલ જેવી યુનિવર્સિટીઓના કેમ્પસ ભારતમાં પણ બહુ જલ્દી કાર્યરત થઈ...

ભારતના રાષ્ટ્રપતિ, વડાપ્રધાનએ નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિ સંદર્ભે યોજાયેલી ગવર્નર્સ કોન્ફરન્સમાં માર્ગદર્શન આપ્યું અમદાવાદ, ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અને વડાપ્રધાન...

નવી દિલ્હી, વડાપ્રધાન મોદી આવતી કાલે એટલે કે, શુક્રવાર 7 ઓગસ્ટ 2020ના રોજ સંબોધન કરશે. વડાપ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા...

કેન્દ્ર સરકાર દ્વારા નવીન શિક્ષણ નીતિની જાહેરાત : સ્છના છાત્રોને પીએચડી માટે હવે એમ.ફિલ નહીં કરવું પડે, વિદ્યાર્થીઓના હિતમાં મોટા...

અમદાવાદ: યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટના છેલ્લા વર્ષની પરીક્ષાઓ રદ ન કરવાનો નિર્ણય લીધો છે. આ મામલે આયોગે...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.