Western Times News

Gujarati News

Search Results for: શ્રમિકો સ્થળાંતર

કૃષિ ક્ષેત્રમાં મિકેનાઇજેશનના ભવિષ્યને પરિભાષિત કરતાં મુખ્ય મેગા ટ્રેન્ડ મહામારીને પગલે શ્રમિકોના સ્થળાંતરણને કારણે મિકેનાઇઝેશનની સ્વીકાર્યતામાં વધારો થવાથી નાણાકીય વર્ષ...

આહવા,  ૧૭૩-ડાંગ વિધાનસભા મતવિસ્તારના સ્થળાંતરિત મતદારોએ, તેમના કામકાજના સ્થળે ફરજિયાત મતદાનનો સંકલ્પ લીધો છે. સ્થળાંતરિત મતદારો માટેના નોડલ ઓફિસર-વ-જિલ્લા ખેતીવાડી...

(ડાંગ માહિતી): આહવા ૧૭૩-ડાંગ (S.T.) વિધાનસભા મતવિસ્તારના સ્થળાંતરિત મતદારોએ, તેમના કામકાજના સ્થળે ફરજિયાત મતદાનનો સંકલ્પ લીધો છે. સ્થળાંતરિત મતદારો માટેના...

શ્રમિકોને રહેવા માટે મહીને ૧,પ૦૦ અને જમવા માટે ૪,૦૦૦ ચુકવવા પડશે (એેજન્સી)ગાંધીનગર, ગુજરાતમાં ઔધોગિક વિકાસ નિગમની એસ્ટેટમાં પરપ્રાંતીય શ્રમીકોને રહેવા...

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે કોરોના વાયરસના કારણે દેશભરમાં લાકડાઉનમાં ફસાયેલા પ્રવાસી શ્રમિકોને લઈને મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને...

નવીદિલ્હી,  સુપ્રીમ કોર્ટે સ્થાળાંતરિત મજૂરો પાસેથી ટ્રેન કે બસનું ભાડું ન લેવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને આદેશ આપ્યો છે....

અમદાવાદ, ગુજરાતમાંથી હિજરતી શ્રમિકોને વતન મોકલવા માટેની સ્પેશ્યલ ટ્રેનનો આંકડો મંગળવારે  900ની સંખ્યા પાર કરી ગયો છે. શ્રમ અને રોજગાર...

(માહિતી)વડોદરા, ગુજરાત રાજયના મકાન અને અન્ય બાંધકામ શ્રમિકો માટે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો મુખ્યમંત્રીશ્રી...

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યભરમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાના વધુ ૧૫૫ ભોજન કેન્દ્રોનો પ્રારંભ કરાવશે-શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ બાંધકામ શ્રમિકોને માત્ર પાંચ...

પ્રથમ તબક્કાની 89 બેઠકો પર કુલ 788 ઉમેદવારોઃ બીજા તબક્કામાં 1515 ઉમેદવારીપત્રો ભરાયા-65-મોરબી બેઠક પર યોજાનાર ચૂંટણીમાં 17 ઉમેદવાર હોવાથી...

મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમને અનુલક્ષીને મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓનો તાલીમ કાર્યક્રમ સંપન્ન અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત ખાતે મદદનીશ...

મુખ્યમંત્રીએ બોરસદ તાલુકામાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતીની સંપૂર્ણ વિગતો મેળવી આણંદ જિલ્લા કલેકટર સાથે ટેલિફોનીક વાતચીત કરી શ્રી ભૂપેન્દ્ર પટેલે...

તાઉ’તે વાવાઝોડામાં 325  અસરગ્રસ્તોનું નવું રહેઠાણ એટલે “આશ્રય સ્થાન” સેવાભાવી સંસ્થા દ્વારા તમામ અસરગ્રસ્ત શ્રમિકોના જમવાની વ્યવસ્થા કરવામાં આવી :...

તાઉ તે ની તમામ સંભવિત પરિસ્થિતઓનો સામનો કરવા અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર ખડેપગે-૨૪ કલાકમાં ૪૫૨૪ લોકોનું સલામતી પૂર્વક સ્થળાંતર કરાવ્યું...

માનવસેવાનું હજી એક પગલું ભરતાં  આજે શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુરે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે ૧૫૦ બેડના શ્રીમદ્દ રાજચંદ્ર હૉસ્પિટલ કોવિડ કેર...

અમદાવાદમાં ૫૭ કલાકના કફ્ર્યુ તેમજ ચાર શહેરોમાં રાત્રી કર્ફ્‌યુને લીધે મજૂરોમાં ફરીએકવખત ભારે ફફડાટ સુરત,  દિવાળી પછી ફરી વકરેલા કોરોના...

  PIB Ahmedabad, ખાદી અને ગ્રામોદ્યોગ પંચ (KVIC)એ ગુરુવારે “સેવા દિવસ”ની ઉજવણી કરવા માટે ભારતના 10 શહેરોમાં 1500 લોકો માટે રોજગારીનું...

હયાત આવાસોને ટેન્ડર દ્વારા પીપીપી મોડેલથી ખાનગી એજન્સીને અપાશે - બે પદ્ધતિથી યોજના અમલમાં આવશે અમદાવાદ, કોરોના વાયરસ અંતર્ગત પ્રવાસી...

અમદાવાદ રોજગાર કચેરી દ્વારા કોવિડ કાળની ટેલી-ઇન્ટરવ્યું શ્રેણીની ૮મી કડી પૂર્ણ  કુલ ૯૦૦થી વધુ યુવાનોને રોજગારી મળી ‘અસીમ-ASEEM’ અર્થાત ‘આત્મનિર્ભર...

અમદાવાદ, ‘અસીમ-ASEEM’ અર્થાત ‘આત્મનિર્ભર સ્કિલ્ડ એમ્પલોયી-એમ્પલોયર મેપીંગ’ પોર્ટલ રાષ્ટ્રીય કૌશલ્ય વિકાલ નિગમ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ (કૃત્રીમ...

અમદાવાદ: પશ્ચિમ રેલ્વે વધુને વધુ પ્રવાસી શ્રમિકો ને તેમના વતન સુરક્ષિત રીતે પહોંચવામાં મદદ કરીને સામાજિક અભિયાનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.