નવી દિલ્હી, દિલ્હી સરકારના વન્યજીવ વિભાગમાં ૨૨૩ કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારમાં સીબીઆઈ દ્વારા બે અધિકારીઓની તપાસ કરવામાં આવશે. લેફ્ટનન્ટ ગવર્નર વીકે...
Search Results for: સીબીઆઈ
સુરત, રાજ્યમાં નકલી અધિકારી ઝડપાવવાનો સિલસિલો યથાવત છે. સુરત જિલ્લામાં કોસંબાની પીપી સવાણી યુનિવર્સિટીમાં નકલી અધિકારી બની ૩ લોકો ઘુસ્યા...
નવી દિલ્હી, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ), દિલ્હી એક્સાઇઝ પોલિસીમાં કથિત કૌભાંડની તપાસ કરી રહી છે, શુક્રવારે ચાર્જશીટ દાખલ કરી...
(એજન્સી)અમદાવાદ, સીબીઆઈના અધિકારીઓ કસ્ટમના સુપ્રીટેન્ડન્ટ સુનીલ મેનન અને વર્ગ-૪ના કર્મચારી પ્રવીણ નાનજીભાઈ વાઘેલાની રપ હજારની લાંચ લેવા બદલ ધરપકડ કરી...
નવી દિલ્હી, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના ભાઈ અગ્રસેનના અનેક ઠેકાણાઓ પર સીબીઆઈએ દરોડો પાડ્યો છે. અગ્રસેનના જાેધપુર સ્થિત આવાસ ખાતે...
કોલકાતા, બીરભૂમ હિંસા અને આગજની કેસ મામલે હવે સીબીઆઈતપાસ થશે. કોલકાતા હાઈકોર્ટ દ્વારા આ માટે આદેશ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય...
મુંબઈ, ભારતીય જનતા પાર્ટીના વિધાનસભ્ય અને કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેના પુત્ર નિતેશ રાણેએ આજે મહારાષ્ટ્ર વિધાનસભામાં જાહેરાત કરી હતી કે...
ગોરખપુર, ગોરખપુરમાં મારપીટથી કાનપુરના બિઝનેસમેન મનીષ ગુપ્તાના મોતના મામલામાં CBIએ ચાર્જશીટ દાખલ કરી છે. સીબીઆઈએ તત્કાલિન ઈન્સ્પેક્ટર જગત નારાયણ સિંહ...
નવી દિલ્હી, મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં...
લખનઉ, ઉત્તર પ્રદેશના મનીષ ગુપ્તા કેસની સીબીઆઈ તપાસ થશે. યુપી સરકારે સીબીઆઇ તપાસ કરવાનો ર્નિણય કર્યો છે. આ સાથે જ...
નવી દિલ્હી, રાજધાની દિલ્હીમાં લોધી રોડ વિસ્તારોના સીજીઓ કોમ્પ્લેક્સ સ્થિત સીબીઆઇ બિલ્ડિંગમાં આગ લાગી છે. જણાવવામાં આવી રહ્યું છે કે...
નવી દિલ્હી, કેન્દ્રની તપાસ એજન્સી સીબીઆઈની કાર્યપધ્ધતિને લઈને સુપ્રીમ કોર્ટે ફરી નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે સીબીઆઈ દ્વારા ચલાવવામાં...
નવીદિલ્હી, સાંસદો અને ધારાસભ્યો સામે ગુનાહિત કેસોની ઝડપી સુનાવણી કરવા સંદર્ભે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ...
નવીદિલ્હી, ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ સિંહ વિરુદ્ધના કેસમાં પંચકુલા સીબીઆઈ કોર્ટ ૨૬ ઓગસ્ટે ચુકાદો સંભળાવે તેવી શક્યતા...
કોલકાતા: કોલકાતામાં પકડાયેલા એક બોગસ સીબીઆઈ અધિકારીએ એવો ખુલાસો કર્યો છે જેનાથી દેશની સુરક્ષા એજન્સીઓની ઉંઘ ઉડી ગઈ છે. મળતી...
નવીદિલ્હી, કોવિડ ૧૯ મહામારીને ધ્યાનમાં રાખી વિવિધ પડકારોનો સામનો કરવા છતાં કેન્દ્રીય તપાસ એજન્સીએ ૨૦૨૦માં લગભગ ૮૦૦ મામલાની તપાસ પૂરી...
મુંબઈ, મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે સીબીઆઈને એક અપીલ કરી છે. એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગૃહમંત્રી...
ચંડીગઢ, પંજાબ સરકારે સીબીઆઈને લઈને સોમવારે મોટો નિર્ણય લીધો છે જે મુજબ હવે સીબીઆઈએ પંજાબમાં કોઈ પણ નવા કેસમાં તપાસ...
મુંબઈ, સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે સીબીઆઈની તપાસનો આજે ૧૩મો દિવસ છે. આ કેસની મુખ્ય આરોપી રિયા ચક્રવર્તી સહિત કેસ...
મુંબઈ, સુશાંતસિંહ રાજપૂતને લગતા કેસની તપાસ કેન્દ્ર સરકારે સીબીઆઈને સોંપી છે. સુશાંત સિંહ રાજપૂતની મૃત્યુ સંબંધિત આત્મઘાતી કેસ તરીકે વર્ણવવામાં...
પટના, બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાને લઈ ચાલી રહેલી દેશભરમાં ચર્ચાઓ વચ્ચે બિહાર સરકારે કેસની તપાસ સીબીઆઈને આપવાની ભલામણ...
નવી દિલ્હી, સુશાંત સિંહ રાજપૂતના આત્મહત્યા કેસને લઈને શરૂ થયેલો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. જાેકે સુપ્રીમ કોર્ટે સુશાંતના...
નવી દિલ્હી : ભ્રષ્ટાચારના કેસમાં સીબીઆઈએ ૩૬ કલાકની ભારે જહેમત બાદ આખરે ગઈકાલે રાત્રે પૂર્વ નાણાં અને ગૃહમંત્રી અને કોંગ્રેસના...
નવી દિલ્હી, કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે પીએમ મોદીને ઈલેક્ટોરલ બોન્ડ ‘સ્કેમ‘ના માસ્ટરમાઇન્ડ ગણાવ્યા....
મુંબઈ, નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) ભારતીય ઉદ્યોગના વિવિધ ક્ષેત્રો પર ધ્યાન સાથે ખાસ તૈયાર કરાયેલી તેની પ્રથમ ગહન વર્કશોપ પૂરી...