Western Times News

Gujarati News

Search Results for: સુબ્રમણ્યમ સ્વામી

નવીદિલ્હી, તમામ પક્ષોના નેતાઓએ એક અવાજે કહ્યું છે કે લોકશાહીમાં હિંસાને કોઈ સ્થાન નથી. ભાજપના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પણ...

નવીદિલ્હી, તૃણમૂલ કોંગ્રેસના સુપ્રિમો મમતા બેનર્જીની દિલ્હી મુલાકાતના બીજા દિવસે ભાજપના સાંસદ અને અસંતુષ્ટ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ મમતા બેનર્જીને દિલ્હીમાં...

નવીદિલ્હી, તૃણમૂલ કોંગ્રેસના સુપ્રિમો મમતા બેનર્જીની દિલ્હી મુલાકાતના બીજા દિવસે ભાજપના સાંસદ અને અસંતુષ્ટ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ મમતા બેનર્જીને દિલ્હીમાં...

નવી દિલ્હી, ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કંદહાર પ્રકરણનો ઉલ્લેખ કરતાં તેને ભારતના આધુનિક ઈતિહાસમાં આતંકીઓ સામેનું સૌથી ખરાબ આત્મસમર્પણ ગણાવ્યું...

નવી દિલ્હી, અર્થતંત્રમાં સુસ્તી વચ્ચે પણ પેટ્રોલના ભાવમાં આગ લાગેલી છે.સંખ્યાબંધ શહેરોમાં પેટ્રોલનો એક લિટરનો ભાવ 90 રુપિયા સુધી પહોંચી ચુક્યો...

નવી દિલ્હી, હંમેશા વિવાદોમાં રહેતા ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ફરી એક વખત દેશના રાષ્ટ્રગીતમાં ફેરફાર કરવાની માંગણી કરી છે....

નવીદિલ્હી, ભાજપના રાજયસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે એમ્સની પોસ્ટમોર્ટમ રિપોર્ટથી ખબર ન પડી શકે કે સુશાંત રાજપુતનું મોત આત્મહત્યા...

મુંબઈ, બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતનો ભેદ હજુ સુધી ઉકેલાયો નથી. સુશાંતે ૧૪ જૂનના રોજ મુંબઈમાં બાંદ્રા સ્થિત પોતાના...

બિજીંગ, ચીને ભુટાન બાદ હવે અરૂણાચલ પ્રદેશની સરહદની અંદર પણ ગામ વસાવ્યું છે, આ ગામમાં લગભગ 101 ઘર પણ બનાવ્યા છે,...

નવીદિલ્હી, ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ફરી એકવાર ચીનના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. તાજેતરના ટ્‌વીટમાં તેમણે...

નવીદિલ્હી, સીડીએસ જનરલ બિપિન રાવતના હેલિકોપ્ટરની ક્રેશની તપાસ માટે કેન્દ્ર સરકારે ઉચ્ચ સ્તરીય કમિટી બનાવી છે. સેનાના પૂર્વ ઓફિસર અને...

નવીદિલ્હી: ભાજપથી નારાજ ચાલી રહેલ રાજયસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી સરકાર પર સતત પ્રહારો કરી રહ્યાં છે અનેકવાર તેમણે ટ્‌વીટ કરી...

નવી દિલ્હી, ભાજપના વરિષ્ઠ નેતા અને સાંસદ ડો.સુબ્રમણ્યમ સ્વામીએ પેટ્રોલ-ડિઝલના સતત વધી રહેલા ભાવોના પગલે પોતાની જ સરકાર પર નિશાન સાધ્યુ...

નવી દિલ્હી,અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે જો બાઈડેનની જીત નિશ્ચિત થયા બાદ ગણતરીના કલાકોમાં પીએમ મોદીએ તેમને અને ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા કમલા...

નવીદિલ્હી, સુશાંતસિંહ રાજપુત મામલામાં ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે,સ્વામીએ પોતાના પત્રમાં એમ્સની મેડિકલ રિપોર્ટની સમીક્ષા...

નવીદિલ્હી, એસએસી વિવાદને લઇ રાજયસભાના ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ આજે કહ્યું કે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ પોતાના દેશના જવાનોને યુધ્ધ...

નવીદિલ્હી, ભાજપ નેતા અને રાજયસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ એક ટવીટ દ્વારા કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી પર નિશાન સાધ્યું છે.સ્વામીએ મોદી...

હૈદરાબાદ, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ દાવો કર્યો છે કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસ નેતા...

અમદાવાદ, બિપોરજાેય વાવાઝોડું મહાવિનાશ બનીને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે હવે દેવભૂમિદ્વારકામાં આવેલા દ્વારકાધીશ મંદિર પર વધુ એક...

નવી દિલ્હી, ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ અજીત ડોવાલને પદ પરથી હટાવાની માગ કરી છે. સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે, પ્રધાનમંત્રી મોદીને...

કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં આપી જાણકારી નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે રામ સેતુને રાષ્ટ્રીય સ્મારક તરીકે માન્યતા આપવાની માગ કરતી સુબ્રમણ્યમ સ્વામીની...

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે રામ સેતુને રાષ્ટ્રીય સ્મારક તરીકે માન્યતા આપવાની માગ કરતી સુબ્રમણ્યમ સ્વામીની અરજી પર સુનાવણી થઈ હતી....

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.