નવી દિલ્હી, આજ રોજ પુલવામા હુમલાના ચાર વર્ષ પૂર્ણ થયા છે. ૨૦૧૯માં થયેલા આ એટેકમાં આપણે આપણા ૪૦ જવાનો ગુમાવ્યા...
Search Results for: સૈનિક શહીદ
નવી દિલ્હી, આજ રોજ પુલવામા હુમલાના ચાર વર્ષ પૂર્ણ થયા છે. ૨૦૧૯માં થયેલા આ એટેકમાં આપણે આપણા ૪૦ જવાનો ગુમાવ્યા...
(પ્રતિનિધિ) નડિયાદ, નડીયાદની રહેવાસી અને આણંદની કોલેજમાં પોલિટિકલ સાયન્સ અને ઈન્ટરનેશનલ કોમ્યુનિકેશનના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી ૨૦ વર્ષીય વિધિ જાદવે...
અમદાવાદ, ભારતીય સૈન્યની વડોદરા મિલિટરી ગેર્રિસન દ્વારા 73મા સૈન્ય દિવસની ઉજવણીના ભાગરૂપે 15 જાન્યુઆરીના રોજ સ્ટેશન હેડક્વાર્ટર વડોદરા ખાતે એક...
સાકરીયા: રાષ્ટ્રીય અખંડિતતા અને સીમા સુરક્ષા માટે પોતાના પ્રાણ-પરિવારની પરવા કર્યા વિના રાષ્ટ્રના સુરક્ષા વીર યોદ્ધા સૈનિકો દિવસ રાત...
૨૦૨૧માં આ જ કેમ્પ પર થયેલા હુમલામાં ૨૩ જવાનો શહીદ થયા હતા રાયપુર, મંગળવારે બસ્તરના ટેકલગુડેમમાં પોલીસ કેમ્પ પર નક્સલીઓના...
ઉત્તરી ઈરાકમાં એક સૈન્ય મથક પર થયેલા મોટા હુમલામાં તુર્કીના પાંચ સૈનિકો માર્યા ગયા છે. આનાથી તુર્કી નારાજ છે. આ...
નવી દિલ્હી, જમ્મુ કાશ્મીરમાં આ વર્ષે આતંકીઓ સામે લડતા લડતા ભારતીય સૈન્યના ૩૧ જવાનોએ શહીદી વહોરી હતી. તેમાંથી ત્રણ જવાન...
બુધવારે રાત્રે સુરક્ષા દળોએ સુરનકોટ અને બુફલિયાજમાં આતંકવાદીઓ વિરુદ્ધ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. શ્રીનગર, જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં ગુરુવારના...
નક્સલીઓએ આ હુમલો નારાયણપુરની આમદાઈ ખાણમાં કર્યો હતો રાયપુર, આજે છત્તીસગઢમાં સીએમના શપથ પહેલા નક્સલી દ્વારા આઈઈડી બ્લાસ્ટ કરવામાં આવ્યો...
રાયપુર, આજે છત્તીસગઢમાં સીએમના શપથ પહેલા નક્સલી દ્વારા આઈઈડી બ્લાસ્ટ કરવામાં આવ્યો છે જેમાં એક જવાન શહીદ થયો છે જ્યારે...
નવી દિલ્હી, ભારતીય લોકશાહીના મંદિર સંસદ ભવન પર ૧૩ ડિસેમ્બર, ૨૦૦૧ના દિવસે પાંચ આતંકવાદીઓએ સંસદ ભવન પર હુમલો કર્યો હતો....
શ્રીનગર, જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ મનોજ સિન્હાએ આતંકવાદીઓને ચેતવણી આપતા કહ્યું કે જવાનોની શહાદતનો બદલો લેવામાં આવશે.આતંકવાદીઓને બક્ષવામાં નહીં આવે. મનોજ સિંહા...
કારગિલ વિજયના ૨૪ વર્ષ, નરેન્દ્ર મોદીએ સેનાના જવાનોને કર્યા યાદ (એજન્સી)નવી દિલ્હી, ૨૬મી જુલાઈએ સમગ્ર દેશ કારગિલ વિજય દિવસની ઉજવણી...
નવી દિલ્હી: અમેરિકા બાદ ઈજીપ્તની મુલાકાતે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહી 11મી સદીની ઐતિહાસિક અલ હકીમ મસ્જીદની મુલાકાત લીધી હતી....
મહેસાણાના વીર શહીદના પરિવારની નડિયાદની વિધિએ મુલાકાત લઇ રૂ.૧૧૦૦૦/- અર્પણ કર્યા (તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) મહેસાણા જિલ્લાના સુલીપુર ગામના એક...
વિશ્વ માતૃભાષા દિવસ – 21 ફેબ્રુઆરી, 2023-અમૃત કાળમાં માતૃભાષાનું મૂલ્ય સમજીએ-નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં માતૃભાષાને મળ્યું છે મહત્ત્વ સંકલનઃ દિવ્યેશ...
વોશિંગ્ટન, રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને ૬ મહિનાથી વધુ સમય વીતી ગયો છે. હાલમાં પણ બંને દેશો વચ્ચેની લડાઈ અટકવાનું...
બાડમેર, ભારત-પાકિસ્તાન સરહદ પર સ્થિત બાડમેર જિલ્લાના ચૌહાટન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીએસએફના એક વાહન અને ટ્રક વચ્ચે ભયાનક માર્ગ અકસ્માત...
(તસ્વીરઃ જનક પટેલ, ગાંધીનગર) ગુજરાતના માજી સૈનિક સંગઠનની પડતર માંગણીઓ પૂરી કરવા માટે ગુજરાત સરકાર તાત્કાલિક પરિપત્ર કરે અને આપેલું...
લદાખ, લદ્દાખમાં ભારતીય સેનાના જવાનોને કાળ નડ્યો છે. સેનાના જવાનો સાથેની એક ગાડી નદીમાં પડતા દેશના ૭ જાંબાજ સિપાહીઓ મૃત્યુ...
નવીદિલ્હી, કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સુરક્ષા દળોએ ગુરુવારે એક મોટું ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ...
નવી દિલ્હી, પહાડો પર ભારે હિમવર્ષાના કારણે સરહદની સુરક્ષામાં તૈનાત જવાનોની મુશ્કેલીઓ વધી રહી છે. એટલું જ નહીં ભારે હિમવર્ષામાં...
રીવા, જૂન, ૨૦૨૦માં ચીનના સૈનિકોની સાથે અથડામણમાં પોતાનો જીવ ગુમાવનારા શહીદ દીપક સિંહના પત્ની રેખા દેવી ટૂંકમાં સમયમાં જ સેનામાં...
(એજન્સી)નવી દિલ્હી, ગલવાન ઘાટીમાં ચીની અને ભારતીય સૈનિકો વચ્ચે વર્ષ ૨૦૨૦ માં થયેલી હિંસક ઝડપ અંગે એક ઓસ્ટ્રેલિયન અખબારે મોટો...