Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અરવલ્લી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે વ્યાપક છૂટછાટ બાદ લોકો માસ્ક પહેરતા નથી અને...

મુંબઈ, ઇન્ડસઇન્ડ બેંકએ જાહેરાત કરી હતી કે, બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ)ની નવા ‘એકાઉન્ટ એગ્રીગેટર ફ્રેમવર્ક’ અંતર્ગત ‘ફાઇનાન્સિયલ ઇન્ફોર્મેશન...

સુરત: સુરતમાં ફરીથી ડાયમંડ ફેક્ટરીમાં કોરોના વાયરસના કારણે ફફડાટ વ્યાપ્યો હતો. ગોપીપુરા, તીનબત્તી વિસ્તારમાં સ્થિત ભણસાલી ઍન્ડ કંપની નામક ડાયમંડ...

કોરોના વાયરસ વિશ્વમાંથી નાબુદ થાય માટે સદ્‌ગુરુ સ્વામીજીએ ૧૦૦ મા વર્ષે પણ સ્વંય પારાયણનું વાંચન કર્યું. મહંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના...

ગાંધીનગર: કોરોનાકાળમાં આજે ગુજરાતમાં આઠ બેઠકો પર ઐતિહાસિક મતદાન થઇ રહ્યું છે. ત્યારે કોવિડની તમામ ગાઇડલાઇન અનુસરવામાં આવી રહી છે....

૨૦૧૬માં ભયજનક જાહેર થયેલ દાણીલીમડા શાળાનું કામ હજી પૂર્ણ થયું નથી (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ ઈજનેર વિભાગ ચાલી રહેલા...

Ahmedabad, સેન્ટ્રલ ગર્વમેન્ટ હેલ્થ સ્કીમ (CGHS) હેઠળ કાર્યરત અમદાવાદના મણીનગર ખાતે આવેલા વેલનેસ સેન્ટરનું આજે નવી અદ્યતન સુવિધા સાથે લોકાર્પણ કરવામાં...

ગાંધીનગર: કોરોનાના કેસો ઘટી રહ્યા છે, ત્યારે અનલોકની પ્રક્રિયામાં પણ વધુને વધુ છૂટછાટ અપાઈ રહી છે. જેના અનુસંધાને કેન્દ્ર સરકારની...

વડોદરા: વડોદરામાં બગલામુખી મંદિરનો બોગસ તાંત્રિક પ્રશાંત ઉપાધ્યાયે ૨૦૧૩થી ૨૦૧૭ એટલે ૫ વર્ષમાં તેની સેવામાં રહેલી સગીરા પર ૧૨ વખત...

(પ્રતિનિધિ)અમદાવાદ: સરકાર દ્વારા ગરીબોને આપવામાં આવતું અનાજ વચ્ચે રહેલાં રેશનની દુકાનવાળાં અને અન્ય વેપારીઓ જ ચાઉં કરી જાય છે. ગરીબોને...

આરોપીઓમાં પરણીતાનો પ્રેમી અને તેનાં મિત્રો સામેલ (પ્રતિનિધિ)અમદાવાદ, એક સમયે સમગ્ર દેશમાં મહિલાઓની સુરક્ષા માટે જાણીતા અમદાવાદ શહેરમાં છેલ્લાં કેટલાંક...

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મહાનગર સેવા સદનમાં કૌભાંડો અને ગેરરીતી સામાન્ય બાબત બની ગયા છે. ટેન્ડર-પ્રક્રિયાથી શરૂ કરી ફાઈનલ...

અમદાવાદ: શહેરના મણિનગર વિસ્તારમાંથી ૧૦ સેકન્ડમાં લાખોની ચોરી કરનાર ત્રણ આરોપીઓની મણિનગર પોલીસે ગણતરીના દિવસોમાં ધરપકડ કરી ત્રણ લાખ રોકડ...

ગાંધીનગર  ગુજરાત સરકારે ૨૦૨૧નાવર્ષની સરકારી કચેરીઓ માટેની જાહેર રજાઓની યાદી જાહેર કરી છે રાજય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં...

પૂજ્ય શ્રી મોરારી બાપુની 851મી રામકથાનો 19 નવેમ્બરથી પ્રારંભ ગુજરાતના ઐતિહાસિક ગિરનાર પર્વત ઉપર તાજેતરમાં વર્ચ્યુઅલ રામકથા સફળતાપૂર્વક સમાપ્ત કર્યાં...

મહંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીનો ૧૦૦ મા વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે ઓનલાઈન બીજા દિવસે પણ ઉજવણી કરવામાં આવી. રંગબેરંગી રોશનીથી શણગારેલા...

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં આવેલા એચડીએફસી બેંકના એટીએમમાં રહેલા એસીમાં શોર્ટસર્કીટ બાદ બ્લાસ્ટ થતા આગ લાગતા ભારે અફડાતફડી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.