Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં પટાંગણમાં સત્યનારાયણની કથા

અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નાં પટાંગણમાં આવેલ શ્રી મહાબળેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રી સત્યનારાયણ ભગવાનની કથા નું આયોજન કરેલ હતું. તેમાં  S.T.P ખાતા નાં મ્યુનિસિપલ કમૅચારી દશૅના બહેન પટેલ.કથા માં બેઠા હતા.અને મ્યુનિસિપલ કોર્પોરેશન કમૅચારીઓ અને ફાયર બ્રિગેડ નાં વોલ્યુનટર સ્ટાફ તરફથી પ્રસાદ આપેલ હતો.ભાવિક ભક્તો એ મોટી સંખ્યામાં કથા શ્રવણ અને પ્રસાદ નો લાભ લીધો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોરપોરેશન . દાણાપીઠ ખાતે આવેલ મહાબળેશવર મહાદેવને શ્રાવણ માસના ચોથા સોમવારે વિશિષ્ટ શણગાર કરાયો હતો. મોટી સંખ્યામાં શીવ ભક્તો એ દર્શન નો લાભ લીધો હતો.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.