Western Times News

Gujarati News

સ્વામિનારાયણ મંદિર કુંડળધામમાં પૂજા અર્ચના કરતાં મુખ્યમંત્રી

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શનિવારે  શ્રી સ્વામિનારાયણ મંદિર, કુંડળધામ ખાતે દર્શનીય મુલાકાત લઈ પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામીના આશીર્વાદ લીધી હતાં.

આ ઉપરાંત  સાળંગપુર ખાતે વિશ્વપ્રસિધ્ધ શ્રી કષ્ટભંજનદેવના દર્શન કર્યા હતાં અને શ્રી મારુતિયજ્ઞમાં હાજરી આપી હતી. શ્રી હનુમાનજી મહારાજ સૌને આધિ-વ્યાધિથી મુક્ત કરી સુખ-શાંતિ અને સમૃધ્ધિ પ્રદાન કરે તેવી પ્રાર્થના.

તેમજ BAPS સ્વામીનારાયણ મંદિર સાળંગપુર ખાતે  શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજના દર્શન કરી બ્રહ્મસ્વરુપ શ્રી પ્રમુખસ્વામીજી મહારાજની સમાધિ પર માલ્યાર્પણ કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.