Western Times News

Gujarati News

માણાવદરના નાકરા ગામે ભાગવત સપ્તાહમાં રુકમણી વિવાહ સંપન્ન

માણાવદર ના નાકરા ગામે  ઠુંમર પરિવાર દ્વારા ચાલતી શ્રીમદ્ ભાગવત સપ્તાહ માં આજરોજ રુકસમણી વિવાહ યૉજાઇ ગયા હતા ભગવાન ની જાન માણાવદર ના નિર્મળસિંહ ચનુભા ચુડાસમા ધરેથી વાજતે ગાજતે નાકરા ગામે પહૉંચી હતી જાનૈયાઓ બેન્ડ પાર્ટી ના તાલે ઝુમી ઉઠયા હતા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.