Western Times News

Gujarati News

ગચ્છાધિપતિ જયઘોષસૂરીશ્વજી મ.સા. ની પાલખીના અંતિમ દર્શન માટે લોકો ઉમટ્યા

ગચ્છાધિપતિ શ્રીમદ દ્વિજય જયઘોષસૂરીશ્વજી મહારાજ 13 નવેમ્બર ને ગુરુવારે કાળધર્મ પામ્યા . ગચ્છાધિપતિ જયઘોષસૂરીશ્વજી તેમની અંતિમ યાત્રા માં લખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. તેમની પાલખી ઓપેરા જૈન સંઘ ઉપાશ્રય –પાલડી થી નીકળી હતી . અને બપોરે 4 કલાકે લબ્ધિધાન જૈન સંઘ ખાતે અગ્નિદાહ અપાયો.

આચાર્ય ગચ્છાધિપતિ જયઘોષસૂરીશ્વજીની પાલખી ઓપેરા જૈન ઉપાશ્રય થી – પંકજ સોસાયટી , ધરણીધર, નહેરુનગર, શિવરંજની, ઇસ્કોન ચારરસ્તા થઈ આંબલી રોડ પહોચી હતી.જ્યાં પાશ્વ લક્ઝુરિયસ ફ્લેટ ખાતે અંતિમ સંસ્કાર ની વિધિ કરવામાં આવેલ.   અંતિમ દર્શન માટે ભાવુકો ઉમટી પડ્યા હતા .

જૈન સંઘ ના અગ્રણી શ્રી અલ્પેશભાઇ શાહે જણાવ્યુ હતું કે રવિવારે એનઆઈડી રિવરફ્રન્ટ  ખાતેરાજનગર ના સમસ્ત જૈન સંઘો તરફથી  એક મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.