Western Times News

Gujarati News

સાણંદના શિયાવાડા ખાતે સરકારી આયુર્વેદ દવાખાનાના નવા મકાનનું ખાત મુહૂર્ત

ધારાસભ્યશ્રી કનુભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું

સાણંદના શિયાવાડા ખાતે સરકારી આયુર્વેદ દવાખાનાના નવા મકાનનું ખાત મુહૂર્ત ધારાસભ્યશ્રી કનુભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

આ ખાતમુહૂર્ત પ્રસંગે સાણંદ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી અરવિંદસિંહ વાઘેલા,જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. શ્રી હેમંત જોશી, જિલ્લા મહામંત્રી શ્રી શૈલેષભાઈ દાવડા તેમજ તમામ જિલ્લા -તાલુકા સદસ્યશ્રીઓ,  શિયાવાડા સરપંચ શ્રી તથા પૂર્વ સરપંચ શ્રી અને ગામના આગેવાનો, વડીલો એ હાજરી આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.