Western Times News

Gujarati News

માસિક શિવરાત્રી નીમીતે  શ્રીસોમનાથ મંદિરે જ્યોત પુજન

   

 પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યે  માસિક  શિવરાત્રી નીમીતે  શ્રી સોમનાથ મંદિરે રાત્રિના 10:00કલાકે જ્યોત પુજન  શ્રીસોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર સાહેબશ્રી ના    હસ્તે કરવામાં આવેલ.જેમાં અધિકારી/કર્મચારી,તીર્થપુરોહિતો,દર્શનાર્થીઓ પણ જોડાયા. રાત્રે 11:00કલાકે શ્રી સોમનાથ મહાદેવની મહાપૂજા, 12-00 કલાકે આરતી કરવામાં આવેલ.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.