Western Times News

Gujarati News

નાગરવેલ હનુમાન મંદિર ખાતે  શ્રી શનિદેવ જયંતિ મહોત્સવનું ભવ્ય આયોજન

શ્રી રંગનાથાચાર્યજી મહારાજે એક અખબારી યાદીમાં જણાવ્યુ છે કે,  નાગરવેલ હનુમાન મંદિર ખાતે  શ્રી શનિદેવ જયંતિ મહોત્સવનું ભવ્ય આયોજન ૮૦૦ કિલોની શનિ શિલા પર તેલથી  રૂદ્ર અભિષેક કરવામાં આવશે. અમદાવાદના અમરાઈવાડી- રખિયાલ રોડ પર આવેલ નાગરવેલ હનુમાન મંદિર ખાતે તા. ૦૩-૦૬-૨૦૧૯ને સોમવાર અમાવષ્યાના રોજ શ્રી શનિદેવ જયંતિ મહોત્સવની ઉજવણીનું ૧⁄૪વ્ય આયોજન કરવામાં આવ્યું છે.

નાગરવેલ મંદિર ૩⁄૪ાતે આવેલ શ્રી શનિદેવની મૂર્તિને ભવ્ય રીતે શ્રૃંગાર દ્વારા સજાવવામાં આવશે. સવારે ૧૦-૦૦થી ૧-૦૦ કલાકે ૮૦૦ કિલોની શનિ શિલા પર સરસોના તેલથી અભિષેક કરવામાં આવશે. સાંજે ૫-૦૦થી ૮-૦૦ શનિ હવન અને રાત્રે ૮- ૩૦ કલાકે શનિદેવની વિશેષ આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસે હજારો શનિ ભક્તો સરસોનું તેલ, કાળુ કાપડ, કાળા અડદ, કાળી ર્છા, કાળા બુટ-ચંપ્પલ, લો૩⁄૪ંડની વસ્તુઓ શનિદેવને અર્પણ કરી વિશેષ પુણ્ય મેળવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.