Western Times News

Gujarati News

સ્વામિનારાયણ કુમકુમ મંદિર ખાતે નૂતન વર્ષે શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ સૌના સુખાકારી માટે પ્રાર્થના કરી

શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ-મણિનગર નૂતન વર્ષે શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ સૌના સુખાકારી માટે પ્રાર્થના કરી તા. ૧-૧-૨૦ર૦ બુધવાર ના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર ખાતે મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ સૌનું નૂતન વર્ષ સુખાકારી નીવડે તે માટે શ્રી સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.