Western Times News

Gujarati News

માણાવદર સિનેમા ચૉકમા આવેલ ડૉ. આંબેડકરની પ્રતિમા માટે સ્ટેજ બનાવવામાં આવ્યું

દલિત સમાજ ના યુવાનૉએ નિશાર ઠેબા ને કરેલ રજૂઆત ને સફળતા મળી માણાવદર સિનેમા ચૉકમાં આવેલ ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને હારતૉરા કરવા માટે સ્ટેજ બનાવવા માં આવ્યું  દલિત સમાજ ના યુવાનો દ્વારા વૉર્ડ નં 5 (પાંચ ) સદસ્ય નિશાર ઠેબા ને રજૂઆત કરવામાં આવી હતી કે ડૉ.બાબાસાહેબ આંબેડકરજી ને હારતૉરા કરવામાં તકલીફ થતી હતી જૉ સ્ટેજ બનાવવામાં આવેતૉ આસાનીથી હારતૉરા થય શકે એટલા માટે આજે નિશાર ઠેબા ધણા સમયથી તયાર પડેલ  સ્ટેજ  તાત્કાલિક કારીગરૉને બૉલાવી ને સ્ટેજ લગાડવાનું  નું કામ યુધ્ધ ના ધૉરણે કરવા સુચના આપી છે. અહી સ્ટેજ બની જતા  દલિત સમાજ માં ખુશી જૉવા મળી હતી અને નિશાર ઠેબા ને અભિનંદન આપ્યા હતા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.