Western Times News

Gujarati News

હિંમતનગરમાં એશિયન ગ્રેનિટો દ્વારા રક્તદાન શિબિર યોજાઈ

અમદાવાદ- ભારતની અગ્રણી ટાઈલ્સ કંપનીઓમાં સ્થાન ધરાવતી એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડ દ્વારા રેડક્રોસ સોસાયટી, હિંમતનગરના સહયોગથી  દલપુર પ્લાન્ટ ખાતે તાજેતરમાં રક્તદાન શિબિર યોજવામાં આવી હતી. કંપનીની સીએસઆર પહેલ અંતર્ગત યોજાયેલી આ શિબિરમાં 40 કર્મચારીઓએ ભાગ લીધો હતો અને 32 યુનિટ જેટલું રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. સામાજિક ઉત્કર્ષ અને જનકલ્યાણની ભાવના સાથે કંપની દ્વારા નિયમિતપણે આવા કાર્યક્રમો યોજવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.