Western Times News

Gujarati News

ભદ્રકાળી માતાના મંદિરે પહેલાં નોરતે દર્શન માટે આવતાં ભક્તો

અમદાવાદ શહેરના નગરદેવી ગણાતાં  ભદ્રકાળી માતાજીના મંદિર ખાતે આજે શનિવારે નવરાત્રીના પ્રથમ દિવસે લોકો ઉમટી પડ્યા હતા. કોરોના વાયરસના કહેર વચ્ચે સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન થાય તે માટે પુરતું ધ્યાન રાખવામાં આવ્યુ છે. (તસવીરો – જયેશ મોદી, અમદાવાદ)

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.