Western Times News

Gujarati News

પ્રાંતિજ ખાતે શસ્ત્ર પુજન કાર્યક્રમ યોજાયો

પ્રાંતિજ, સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ પ્રાંતિજ પ્રખંડ , હિંમતનગર જિલ્લો , સાબરકાંઠા વિભાગ દ્વારા શસ્ત્ર પુજન અને માતાજીની આરતી નો કાર્યક્રમ યોજાયો .

વિજયા દશમી એટલે અર્ધમ પર ધર્મ નો વિજય અસત્ય પર સત્ય નો વિજય પર પુણ્ય નો વિજય અત્યાર પર સદાચાર નો વિજય કોધ પર દયા ક્ષમાનો વિજય અજ્ઞાન પર જ્ઞાનનો વિજય રાવણ પર શ્રી રામના વિજય ના પ્રતિક સેવા પાવન પર્વ વિજયા દશમી ને લઈને પ્રાંતિજ ભાખરીયા બસસ્ટેન્ડ ખાતે આવેલ શ્રી રાંદલ મહકાલો મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ પ્રાંતિજ પ્રખંડ હિંમતનગર જિલ્લો , સાબરકાંઠા વિભાગ દ્વારા શસ્ત્ર પુજન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આરતી બાદ વિવિધ શસ્ત્રો ની પુજા અર્ચના કરવામાં આવી હતી

તો આ પ્રસંગે ઉપસ્થિત સર્વે નું સ્વાગત બાદ માતાજી ની આરતી બાદ ઉપસ્થિત સંતો મહંતો અને પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સહિત ઉપસ્થિત સોવકોઇ દ્વારા શાસ્તોક વિધિ થી પૂર્વક શસ્ત્રો નુ   પુજન કરવામા આવ્યું હતું તો આ પ્રસંગે સુનીલદાસજી મહારાજ , દશરથદાસજી મહારાજ નવનીત ભાઇ પટેલ  , વિશ્વ હિન્દુ પરિષદ ઉ.ગુજરાત મહામંત્રી , વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લાના પ્રમુખ મનહરભાઇ સુથાર , તાલુકા સદસ્ય પ્રદિપસિંહ રાઠોડ , નરેન્દ્ર સિંહ સોલંકી  , નટુભાઈ બારોટ , જી.એસ.પટેલ , જશવંતસિંહ , મહેન્દ્રસિંહ રાઠોડ , મનુસિહ રાઠોડ , વિજયસિંહ મકવાણા , અંકિતભાઇ પટેલ , વિજયસિંહ મકવાણા , અંકિત ભાઇ પટેલ  યુવરાજ સિંહ , ભાવિનભાઇ પુરોહિત સહિત ના હિન્દુ પરિષદ અને બજરંગ દળ ના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં અને માતાજીની આરતી ઉતારી ને વિધીવત રીતે શાસ્ત્રો ની પુજા કરી હતી  .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.