Western Times News

Gujarati News

મ્યુનિસિપલ કર્મચારીએ સ્વખર્ચે સિનિયર સિટીજનોને ધાર્મિક સ્થળનો પ્રવાસ કરાવ્યો

મ્યુનિસિપલ કર્મચારીએ સ્વ ખર્ચે ૧૭૦ જેટલા સિનિયર સિટીજન ભાઈ બહેનો ને ધાર્મિક સ્થળ નો પ્રવાસ કરાવયો

અમદાવાદ મહાનગરપાલિકામાં publicity વિભાગમાં ફરજ બજાવતા કાર ચાલક અલકેશભાઈ પાઠકે ૧૭૦ જેટલા સિનીયર સિટીજનોને શહેરની લાલ બસ દ્વારા ભાડજ,   સોલા ભાગવત, અડાલજ , વૈષ્ણવદેવી, કેમપ હનુમાન હનુમાન વગેરે જેવા ૧૮ જેટલા મંદીરોનો જમવા,ચા-પાણી સાથેનો ધાર્મિક પ્રવાસ કરાવયો હતો.
આ પ્રવાસમાં નારણપુરા, સોલારોડના રણછોડ મહિલા મંડળ , નારણપુરા ઘરડા ઘરના તેમજ પલીયડનગર ગાર્ડન ના વડીલોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.