અંબાજી, યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિરમાં પ્રણાલીકા મુજબ અને સુર્યોદય અને સુર્યાસ્તના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેથી અંબાજી આવતા...
Exclusive
૩૭૬૦.૬૪ કરોડના ખર્ચે ધોરીમાર્ગના કામો મંજૂર ગાંધીનગર, માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યુ છે કે, ગુજરાતના પનોતા પુત્ર અને...
ગાંધીનગર, લોકરક્ષક દળની ભરતીની બહુપ્રતિક્ષિત પરીક્ષાનું પરિણામ આજે જાહેર થઇ ચુક્યું છે. ગુજરાતનાં લાખો વિદ્યાર્થીઓનાં ભવિષ્ય સાથે જાેડાયેલું આ પરિણામ...
મુંબઈ, મુંબઈમાં કુર્લા સ્થિત એક ૪ માળની બિલ્ડિંગ અચાનક સોમવારે રાત્રે ધરાશયી થઈ હતી. આ દુર્ઘટનામાં ૧૦ લોકોના મોત થયા...
નવી દિલ્હી , મહારાષ્ટ્રમાં ભાજપે સરકાર બનાવવાની કવાયત શરૂ કરી દીધી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શિવસેનાના એકનાથ...
નવી દિલ્હી, સામાન્ય લોકો પર મોંઘવારીનો માર લોટ બાદ હવે ચોખા પર પણ પડશે. દેશના અનેક રાજ્યોમાં ચોખાના ભાવ મોંઘા...
મારુતિ સુઝુકીના ચેરમેન આર સી ભાર્ગવની જાહેરાત નવી દિલ્હી ,મારુતિ સુઝુકીના ચેરમેન આર સી ભાર્ગવે જણાવ્યું છે કે, જાે સરકારના...
ગાંધીનગર, ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના કુલ ૪૭૫ કેસ નોંધાયા છે. તો બીજી તરફ ૨૪૮ દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર...
મુંબઈ, ગુડ્સ એન્ડ સર્વિસ કાઉન્સિલની પ્રથમ દિવસની બેઠકમાં કર્ણાટકના નાણામંત્રીએ રજૂ કરેલા અહેવાલને મંજુરી મળી હોવાનું જાણવા મળ્યું છે. આ...
મુંબઈ, સ્થાનિક શેરબજારો મંગળવારે શરૂઆતના ઘટાડામાંથી સુધર્યા હતા અને નજીવા વધારા સાથે બંધ થયા હતા. મુખ્ય સૂચકાંકો બીએસઈ સેન્સેક્સ અને...
મુંબઈ, ભારતના સૌથી મોટા ઉદ્યોપતિ અને એશિયાના સૌથી મોટા ધનકુબેર, રિલાયન્સ સમૂહના વડા મુકેશ અંબાણીએ રિલાયન્સ જિયોના ડાયરેક્ટર પદેથી રાજીનામું...
મોરબી, રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા.૨૯-૦૬-૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, રાજકોટ- મોરબી હાઇવે, રામદેવપીર મંદીરની બાજુમાં, આઇ.ટી.આઇ.- ટંકારા ખાતે ઔધોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરી દાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે, જેથી ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક /એસએસસી /એચએચસી /આઇટીઆઇ /સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ, તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇજના ફોટોગ્રાફ, અધારકાર્ડ, બાયોડેટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહી કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ જિલ્લા રોજગાર અધિકારી-મોરબીની યાદીમાં જણાવાયું...
ખાડિયા, રાયપુર, કાલુપુર, પ્રેમદરવાજા, તંબુ ચોકી સહિતના વિસ્તારોમાં સામાજિક-ધાર્મિક આગેવાનોએ કર્યું સ્વાગત, સન્માન ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ...
અમદાવાદ, રાજયના દરિયા કિનારે ભારે પવનની હવામાનની આગાહી કરવામાં આવી છે. જેના કારણે બાદ મોટા ભાગના બંદરો પર ત્રણ નંબરનું...
મુંબઈ, સાઉથ સુપર સ્ટાર અલ્લુ અર્જુને પુષ્પા ફિલ્મમાં પોતાની સ્ટાઈલથી લોકોને દિવાના બનાવ્યા હતા. પરંતુ તેની તાજેતરની તસવીરોએ ચાહકોને નારાજ...
મુંબઈ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનાં ૧૪ વર્ષ પૂર્ણ થવાનાં છે.આ ૧૪ વર્ષમાં શોએ કામિયાબીનાં નવાં શીખરો સર કર્યા છે....
મુંબઈ, અર્જુન કપૂર અને મલાઈકા અરોરા હાલ પેરિસમાં છે. અર્જુન કપૂરનો ૩૭મો બર્થ ડે ઉજવવા માટે કપલ અહીં પહોંચ્યું હતું....
મુંબઈ, રણબીર કપૂર અને આલિયા ભટ્ટે સોમવારે (૨૭ જૂન) સવારે ગુડન્યૂઝ આપ્યા ત્યારથી ચર્ચામાં છે. એક્ટ્રેસે તેના સોશિયલ મીડિયા હેન્ડલ...
નવી દિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી-૭ બેઠકમાં ભાગ લેવા માટે જર્મનીના બે દિવસીય પ્રવાસે છે. આ દરમિયાન જર્મનીમાં વર્લ્ડ લીડર્સ...
મુંબઈ, કુર્લામાં એક ચાર માળની જર્જરીત ઈમારત ધસી પડતા એક વ્યક્તિનું મૃત્યુ થયું છે, જયારે 12 લોકોને જીવતા બચાવાયા છે....