Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

પાલનપુર, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ચેરમેન શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં બનાસની જેમ દેશના અન્ય રાજ્યના ખેડૂતો આત્મનિર્ભર બને અને પશુપાલનના...

ગુજરાત રાજ્ય સહીત અરવલ્લી જીલ્લામાં વિદેશી દારૂ વેચાણનું ચલણ ધીરે ધીરે વધી રહ્યું છે. જેઓને હજુ મૂછના દોરાય ન ફૂટ્યા...

ગુરૂહરિ પરમપૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના ૮૮ મા પ્રાગટય દિવસે ગુરૂહરિ પ્રબોધજીવન સ્વામિ મહારાજ અને ભક્તોના મહેરામણ નું કર્યું ભાવ અભિવાદન:સંતોની આશિષ...

(વિરલ રાણા) ભરૂચ, ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર લીના પાટિલની પ્રોહી જુગાર અંગે પરિણામલક્ષી કાર્યવાહી કરવા આપેલ સુચના તથા ઈન્ચાર્જ...

સુરત, શહેરમાં વધતા જતા ટ્રાફિક અને પ્રદૂષણ ઘટાડવા માટે ટિકિટ વન જર્નીનો પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે. એક ટીકીટ લઈને...

(માહિતી) ગાંધીનગર, સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ-ઇનોવેશન ક્ષેત્રે ગુજરાતમાં નોંધપાત્ર કામગીરી થઈ છે. સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમના વિકાસ માટે કેન્દ્ર સરકાર તમામ જરૂરી સહયોગ કરવા...

(વિરલ રાણા) ભરૂચ, ભરૂચમાં વિદેશી યુવતીઓને બોલાવી મોટા પાયે મસાજ પાર્લર અને સ્પાની આડમાં દેહનો વેપાર ચાલતો હોવાના અનેકવાર વિસ્ફોટ...

પાટણના પ્રગતિ મેદાનમાં હજારો નગરજનોની ઉપસ્થિતિમાં યોજાયો વીરાંજલી કાર્યક્રમ માહિતી બ્યુરો, પાટણ રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ...

અમદાવાદ, BAPS સ્વામિનારાણ સંસ્થા દ્વારા એક અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત નાના ભુલકાઓ ઘરેઘરે મહોલ્લે મહોલ્લે...

સુરત, ગુજરાતની આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને AIMIM રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી સુરતની મુલાકાતે આવ્યા હતા. ઓવૈસીએ મુસ્લિમોને પોતાના હક અને...

અમદાવાદ, હવામાન વિભાગે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી દરમિયાન વરસાદની આગાહી પરત ખેંચી છે. પહેલા હવામાન વિભાગે આગાહી કરી હતી કે ૨૫મી મેના...

ભારત અને બ્રાઝિલની પશુપાલન અને ડેરી, તેલ અને કુદરતી ગેસ, બાયોએનર્જી, ઇથેનોલ, વેપાર અને રોકાણ સહિત બીજા વિવિધ ક્ષેત્રોમાં સહકાર...

અમદાવાદના જમાલપુર સ્થિત ભગવાન જગદીશના મંદિરે ચાલી રહી છે, આગામી રથયાત્રાની તૈયારી. તૈયાર કરાઈ રહ્યા છે રથના પૈડા. ભગવાન જગન્નાથ...

આશ્રમ રોડ ખાતે આવેલી બહેરા મુંગા શાળા સોસાયટીમાં 1945થી અંધશાળા એટલે કે અંધજનોની શૈક્ષણીક સંસ્થા આવેલી છે. આ શાળામાંથી ભણીને...

જેમાં રાવણ બળવાન, બુદ્ધિમાન, વિદ્યાવાન, ધર્મવાન, ધનવાન હતો. નિરસતા જીવનનો દુકાળ છે: મોરારીબાપુ- જનકપુરધામની" માનસ જય સીયારામ" કથાનો બીજો દિવસ...

રાજકોટનાં સેવાભાવી અગ્રણી રમેશભાઇ ઠકકરનો તા.૧, જૂનના રોજ જન્મદિન :  ૭૩ માં વર્ષમાં મંગલ પ્રવેશ અનેકવિધ સત્કાર્યો—માનવતા પ્રવૃતિઓ સાથે જન્મદિનની...

હૈદરાબાદની મુલાકાત દરમ્યાન ડો.વલ્લભભાઇ કથીરિયાએ સ્કંધગીરી મંદિર પરિસરમાં કાંચી કોટિ પીઠ જગદ્ગુરુ પ.પૂ. શંકરાચાર્ય શ્રી વિજયેન્દ્ર સરસ્વતિ મહારાજ સાથે ગૌસેવાના...

રાત્રે વાડી એ સુતેલા યુવકની યુવતીના ભાઈ એ કરી કરપીણ હત્યા (જીજ્ઞેશ રાવલ )હળવદ,હળવદ તાલુકાના ધણાદ ગામના ૨૪ વર્ષીય આશાસ્પદ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.