Western Times News

Gujarati News

National

નવીદિલ્હી, અગ્નિપથ યોજનાની જાહેરાત બાદ દેશના અનેક રાજ્યોમાં હિંસા અને દેખાવો થઈ રહ્યા છે. તેલંગાણામાં એક કિશોરે પોતાનો જીવ ગુમાવ્યો...

લખનૌ, ઉત્તર પ્રદેશના એક કેદી, જેને શાહજહાંપુરની અદાલતે મૃત્યુદંડની સજા ફટકારી છે, તેણે યુપી બોર્ડની ધોરણ ૧૦ની પરીક્ષા ફર્સ્‌ટ ડિવિઝન...

ચેન્નાઇ, મદ્રાસ હાઈકોર્ટે એક કેસમાં સુપ્રીમ કોર્ટના આદેશને ટાંકીને કહ્યું કે, શંકાસ્પદ સ્થળો પર રેડ દરમિયાન સેક્સ વર્કરોની ધરપકડ ન...

નવીદિલ્હી, કેન્દ્રીય નાણા મંત્રાલયે સરકારી કર્મચારીઓ માટે નવી મુસાફરી માર્ગદર્શિકા બહાર પાડી છે. જાે સરકારના વિવિધ વિભાગો સાથે જાેડાયેલા અધિકારીઓ...

લખનઉ, ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના આશિયાનામાં ફૂડ ડિલિવરી બોયની જાતિ પૂછીને તેને પાસેથી ખાવાનું લેવાનો ઇન્કાર કરી દીધો હતો. શહેરના...

નવી દિલ્હી, સેનામાં ભરતી માટે લાવવામાં આવેલી અગ્નિપથ યોજનાના વિરોધ પર મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ દુઃખ વ્યક્ત કર્યું છે...

નવી દિલ્હી, ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી સમીને...

ટનલનું નિરીક્ષણ કરતા મોદી ચાલતા હતા ત્યારે કિનારા પર એક રેપર અને પ્લાસ્ટિકની બોટલ પડેલી જાેવા મળી નવી દિલ્હી, પ્રધાનમંત્રી...

અગ્નિપથ પર બબાલ વચ્ચે પ્રગતિ મેદાનથી બોલ્યા મોદી નવી દિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના પ્રગતિ મેદાનમાં ટનલનું ઉદ્‌ઘાટન કર્યું. આ...

નવી દિલ્હી, કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાને લઈને લાખો યુવાનો વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. દેશના ઘણા રાજ્યમાં આ વિરોધ પ્રદર્શન...

યુવાનો આ યોજનાનો વિરોધ કરી રહ્યા છે, જ્યારે કેન્દ્ર સરકાર અને ત્રણેય સેનાઓ તેમને અગ્નિપથ યોજના પ્રત્યે જાગરુકતા કરવાનું કામ...

પાવાગઢમાં ૧૨૧ કરોડ રૂપિયાના ખર્ચે મંદિર પરિસરનો જીર્ણોદ્ધાર કરાયો છે અને શિખરનું નિર્માણ કરાયું છે વડોદરા, સવારે માતાના હીરાબાના વડાપ્રધાન...

જમ્મુ, નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે સંયુક્ત વિપક્ષના ઉમેદવાર તરીકેનું પોતાનું નામ પાછું ખેંચતા કહ્યું છે કે,...

હાઈ પ્રોફાઈલ લોકોને ટાર્ગેટ કરવા હર્મિટ વાયરસનો ઉપયોગ નવી દિલ્હી, ખૂબ જ ચગેલા પેગાસસ વિવાદ વચ્ચે સાયબર સિક્યોરિટીના સંશોધકોએ એક...

મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રેલવેનો ર્નિણય: સવારે ૪ વાગ્યાથી રાતે ૮ સુધી કોઈ ટ્રેન દોડશે નહીં નવી દિલ્હી, મુસાફરની સુરક્ષાને...

નવી દિલ્હી, સેનામાં ભરતી માટેની અગ્નિપથ યોજનાના કારણે દેશના અનેક શહેરોમાં હિંસા વ્યાપી છે પરંતુ સરકાર તો આ યોજનાને શક્ય...

પટણા, બિહારમાં સૈન્ય ભરતીની નવી યોજના અગ્નિપથને લઈને સંઘર્ષ ચાલી રહ્યો છે. અગ્નિપથને લઈને બિહારમાં યુવાનોનો ગુસ્સો ભભૂકી ઉઠ્‌યો છે....

નવીદિલ્હી,જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીને લઈને રક્ષામંત્રી રાજનાથ સિંહે સંભાવના વ્યક્ત કરી છે. શુક્રવારે જમ્મુ-કાશ્મીરના બે દિવસીય પ્રવાસે પહોંચેલા રાજનાથ સિંહે આ વર્ષના...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.