Western Times News

Gujarati News

Search Results for: મંદિર નિર્માણ

અયોધ્યા: રામજન્મભૂમિમાં વિરાજમાન રામલલાના ચઢાવાની રકમથી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનો કોષ સતત વધી રહ્યો છે ટ્રસ્ટના કોષમાં હાલ એક અબજથી...

કોરોનાની મહામારીના કારણે સરકારની ગાઈડલાઈન બાદ પણ સાવચેતીના ભાગરૂપે બંધ દર મંગળવારે માતાજીના દર્શન અર્થે ગુજરાતભર માંથી હજારો દર્શનાર્થીઓ ઉમટતા...

નવીદિલ્હી, બિહાર વિધાનસભા ચુંટણી પરિણામ મહત્વપૂર્ણ સવાલોના જવાબ આપશે એટલે કે ચુંટણી એવા સમયમાં થઇ રહી છે જયારે રામ મંદિર...

મંદિરના નિર્માણમાં નાનામાં નાની ટેકનીકલ ખામીઓની તપાસ થશે અયોધ્યા, રામ મંદિર નિર્માણનું નિર્માણ શક્ય તેટલી ઝડપથી થાય તેવી મનોકામના દરેક...

રાજકોટ: રાજકોટવાસીઓના શ્રદ્ધા અને આસ્થાનું પ્રતિક એટલે કે સ્વયંભૂ રામનાથ મહાદેવ. રાજકોટનું આ રામનાથ મંદિર અંદાજીત ૪૦૦થી ૫૦૦ વર્ષ જૂનું...

લંડનનું બીએપીએસ (BAPS) શ્રી સ્વામિનારાયણ મંદિર (જેને સામાન્ય રીતે નેસ્ડન મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે) એ ઇંગ્લેંડના લંડન, નેસ્ડનમાં...

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર નિર્માણ ટ્રસ્ટના ચંપત રાયના મતે મંદિર નિર્માણ થવામાં ૩૬ મહિનાનો સમય લાગશે અયોધ્યા, ઉત્તર પ્રદેશના અયોધ્યામાં...

મંદિરમાં લોખંડનો ઉપયોગ નહીં કરવાનો ર્નિણય- -ભૂકંપ-તોફાનથી બચાવવા પરંપરાગત ટેકનિકથી નિર્માણ કરાશેઃ પથ્થરને જોડવા માટે તાંબાના પતરાં કામમાં લેવાશે અયોધ્યા, ...

અયોધ્યા, અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું બાંધકામ ત્રણેક વર્ષ સુધી ચાલશે. મંદિરના બાંધકામમાં લોખંડનો ઉપયોગ કરવામાં નહીં આવે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ...

ઘંટનું નિર્માણ અષ્ટધાતુથી કરાયું, તેમાં સોનુ, ચાંદી, કોપર, ઝિંક, લેડ, ટીન, લોખંડ અને પારાનો ઉપયોગ કરાશે ઉત્તરપ્રદેશ, દાઉ દયાલ નામના...

દાહોદ : દાહોદ જિલ્લામાં ૭૧ માં વનમહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી પૌરાણિક શિવમંદિર, બાવકા ખાતે આગામી તા. ૯ ઓગષ્ટના રોજ મહાનુભાવોની...

નવીદિલ્હી, અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી મોદી અને સંઘ સુપ્રીમો મોહન ભાગવતની વિશેષ ઉપસ્થિતિમાં...

માહિતી બ્યુરો, પાટણ : પાટણ ખાતે સરસ્વતી નદીના કિનારે નિર્માણાધિન સહસ્ત્ર તરૂવન ખાતે ઓક્સિજન પાર્ક તૈયાર કરવામાં આવી રહ્યો છે....

રામધૂન સાથે ફટાકડા ફોડ્યા,માલપુરમાં મીઠાઈ વહેંચી ઉજવણી  પ્રતિનિધિ દ્વારા,  ભિલોડા: અયોધ્યા માં આજે કરાયેલ રામ મંદિર નિર્માણ ના ભૂમિપૂજનના પગલે...

શ્રાવણ સુદ બીજના પવિત્ર દિવસે અયોધ્યાની પવિત્ર ભૂમિ પર શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણનાં ઐતિહાસીક કાર્યનાં શુભારંભ પ્રસંગે અતિ પ્રસન્નતા...

મુંબઈ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ઉત્તર પ્રદેશમાં કોવિડ -૧૯ ની ગંભીર પરિસ્થિતિને કારણે ૫ ઓગસ્ટે રામ મંદિર નિર્માણ માટે ભૂમિપૂજનના...

નવીદિલ્હી, રામ મંદિરનું નિર્માણ શરૂ થવાના પ્રસંગે બધાની ઈચ્છા હશે ત્યારે અયોધ્યામાં હાજર રહે. ખસ કરીને સંતો- મહંતો અને આંદોલન...

નવી દિલ્હી, અયોધ્યામાં રામમંદિરના ભૂમિ પૂજનનો માર્ગ હવે મોકળો થઈ ગયો છે. અલાહાબાદ હાઈકોર્ટે રામમંદિર નિર્માણ માટે 5 ઓગસ્ટના રોજ પ્રસ્તાવિત...

નવી દિલ્હી, અયોધ્યામાં રામમંદિર નિર્માણની રાહ જોઈ રહેલા લોકો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. આગામી 5 ઓગસ્ટથી રામમંદિર નિર્માણ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.