Western Times News

Gujarati News

Search Results for: દેશભર

  પાકિસ્તાન પ્રેરિત જૈશ-એ-મહંમદ સહિતના આંતકી સંગઠનોએ ટોચના   નેતાઓની હત્યા કરવાનું રચેલુ ષડયંત્રઃ સમગ્ર દેશમાં હાઈ એલર્ટ નવી દિલ્હી :...

નવીદિલ્હી, દેશમાં સોશિયલ મિડિયાના વધતા જતાં દુરુપયોગને લઇને સુપ્રીમ કોર્ટે આજે ગંભીર નોંધ લીધી હતી. સુપ્રીમ કોર્ટે ટેકનોલોજી દ્વારા ખતરનાક...

અમદાવાદ, દેશના કરોડો ગરીબ-મધ્યમ વર્ગના નાગરિકોને આરોગ્ય સવલતો પૂરી પાડતી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભો રાજ્યના નાગરિકોને સમયસર મળી રહે...

દિલ્હીમાં ચૂંટણીપંચ દ્વારા હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરાશે (પ્રતિનિધિ) ગાંધીનગર : કેન્દ્રમાં છેલ્લી બે ટર્મથી સ્થિર  સરકારની...

મુંબઈ, રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાન્ત દાસે કહ્યું છે કે વૈશ્વિક સ્તરે મંદીની કોઈ સ્થિતિ નથી પણ વેપારમાં થઈ રહેલો ઘટાડો...

નાણાંમંત્રી નિર્મલા સીતારમનની મહત્વપૂર્ણ જાહેરાત : કેપિટલ ગેઈનનો સરચાર્જ સંપૂર્ણ રદ્દ નવી દિલ્હી : દેશભરમાં પ્રવર્તમાન મંદી અને મોંઘવારીના કપરા...

અમદાવાદ, વપરાશક્ષમ આવક અને શહેરીકરણમાં વધારો થવાની સાથે ગ્રાહકો વચ્ચે આઉટ-ઓફ-હોમ ફૂડનાં વપરાશને વેગ મળવાથી ભારતીય આઇસ-ક્રીમ ઉદ્યોગ વર્ષ ૨૦૨૧...

નવી દિલ્હી : નવા ટ્રાફિક નિયમોને લઇને દેશના જુદા જુદા રાજ્યોમાં લોકોની નારાજગી વચ્ચે આજે ટ્રાન્સપોર્ટરો હડતાળ ઉપર ઉતરી ગયા...

ગેસ સ્ટેશનો સ્થાપવા માટે જીએસપીસીની યોજનાનો ગેરલાભ ઉઠાવી કૌભાંડીઓએ બોગસ વેબસાઈટ બનાવી : અમદાવાદ સાયબર સેલે શરૂ કરેલી તપાસમાં ચોંકાવનારી...

નવી દિલ્હી, આજના દિવસે માં નર્મદાના દર્શનનો અવસર મળવો, પૂજા અર્ચનાનો અવસર મળવો, મારી માટે ઘણું મોટું સૌભાગ્ય છે. આપણી સંસ્કૃતિમાં હંમેશા માનવામાં આવ્યું છે કે પર્યાવરણની રક્ષા કરીને પણ વિકાસ થઇ શકે છે. પ્રકૃતિ આપણી માટે આરાધ્ય છે, પ્રકૃતિ આપણું આભૂષણ છે. પર્યાવરણને સુરક્ષિત રાખીને કઈ રીતે વિકાસ કરી શકાય તેમ છે, તેનું જીવંત ઉદાહરણ હવે કેવડીયામાં જોવા મળી રહ્યું છે. એક તરફ સરદાર સરોવર બંધ છે, વીજળી ઉત્પાદનના યંત્ર છે તો બીજી તરફ એકતા નર્સરી, બટર ફ્લાય ગાર્ડન જેવી ઇકો પ્રવાસન સાથે જોડાયેલ ખુબ સુંદર વ્યવસ્થાઓ છે. આ બધાની વચ્ચે સરદાર પટેલજીની ભવ્ય પ્રતિમા જાણે આપણને આશીર્વાદ આપતી જોવા મળી રહી છે. હું સમજુ છું કે કેવડીયામાં વિકાસ, પ્રકૃતિ અને પર્યટનની એક એવી ત્રિવેણી વહી રહી છે, જે સૌની માટે પ્રેરણા છે. આજે જ નિર્માણ અને સર્જનના દેવતા વિશ્વકર્માજીની જયંતી પણ છે. નવા ભારતના નિર્માણના જે સંકલ્પને લઈને અમે આગળ વધી રહ્યા છીએ, તેમાં ભગવાન વિશ્વકર્મા જેવી સર્જનશીલતા અને મોટા લક્ષ્યોને પ્રાપ્ત કરવાની ઈચ્છા શક્તિ ખુબ જરૂરી છે. આજે જયારે હું તમારી સાથે વાત કરી રહ્યો છું, તો સરદાર સરોવર બંધ અને સરદાર સાહેબની દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા બંને તે ઈચ્છાશક્તિ, તે સંકલ્પશક્તિના પ્રતિક છે. મને વિશ્વાસ છે કે તેમની પ્રેરણાથી આપણે નવા ભારત સાથે જોડાયેલ દરેક સંકલ્પને સિદ્ધ કરીશું, દરેક લક્ષ્યને પ્રાપ્ત કરીશું. આજનો આ અવસર ખુબ ભાવનાત્મક પણ છે. સરદાર પટેલે જે સપનું જોયું હતું, તે દાયકાઓ બાદ પૂરું થઇ રહ્યું છે અને તે પણ સરદાર સાહેબની ભવ્ય પ્રતિમાની આંખો સામે. આપણે પહેલી વાર સરદાર સરોવર બંધને આખો ભરેલો જોયો છે. એક સમય હતો જયારે 122 મીટરના લક્ષ્ય સુધી પહોંચવું એ જ બહુ મોટી વાત હતી. પરંતુ આજે 5 વર્ષની અંદર અંદર 138 મીટર સુધી સરદાર સરોવરનું ભરાઈ જવું, અદભૂત છે, અવિસ્મરણીય છે. આજનો દિવસ તે લાખો સાથીઓનો આભાર વ્યક્ત કરવાનો છે, જેમણે આ ડેમની માટે પોતાનું યોગદાન આપ્યું છે. તેવા દરેક સાથીને હું નમન કરું છું. કેવડીયામાં આજે જેટલો ઉત્સાહ છે, તેટલો જ જોશ સમગ્ર ગુજરાતમાં છે. આજે સરોવરો, તળાવો, ઝરણાઓ, નદીઓની સાફ સફાઈનું કામ કરવામાં આવી રહ્યું છે. આવનારા દિવસોમાં મોટા પાયા પર વૃક્ષારોપણ કાર્યક્રમ પણ છે. ગુજરાતમાં જ થઇ રહેલા સફળ પ્રયોગોને આપણે આખાય દેશમાં આગળ વધારવાના છે. ગુજરાતના ગામ ગામમાં જેઓ આ પ્રકારના અભિયાન સાથે દાયકાઓથી જોડાયેલા છે, એવા સાથીઓને હું આગ્રહ કરીશ કે તેઓ સંપૂર્ણ દેશમાં પોતાના અનુભવોને વહેંચે. આજે કચ્છ અને સૌરાષ્ટ્રના તે ક્ષેત્રોમાં પણ માં નર્મદાની કૃપા થઇ રહી છે, જ્યાં ક્યારેક કેટ કેટલાય દિવસો સુધી પાણી નહોતું પહોંચી શકતું. તમે જયારે મને અહીની જવાબદારી સોંપી, ત્યારે અમારી સામે બેવડો પડકાર હતો. સિંચાઈની માટે, પીવા માટે, વીજળી માટે, ડેમના કામને ઝડપી કરવાનું હતું, બીજી તરફ નર્મદા કેનાલના નેટવર્કને અને વૈકલ્પિક સિંચાઈ વ્યવસ્થાને પણ વધારવાની હતી. પરંતુ ગુજરાતના લોકોએ હિંમત હારી નહી અને આજે સિંચાઈની યોજનાઓનું એક વ્યાપક નેટવર્ક ગુજરાતમાં ઉભું થઈ ગયું છે. વીતેલા 17-18 વર્ષોમાં લગભગ બમણી જમીનને સિંચાઈની હદમાં લાવવામાં આવી છે. સુક્ષ્મ સિંચાઈનો વિસ્તાર વર્ષ 2001માં માત્ર 14 હજાર હેક્ટર હતો અને માત્ર 8 હજાર ખેડૂત પરિવારોને તેનો લાભ મળી રહ્યો હતો. આજે 19 લાખ હેક્ટર જમીન સુક્ષ્મ સિંચાઈની હદમાં છે અને આશરે 12 લાખ ખેડૂત પરિવારોને તેનો લાભ મળી રહ્યો છે. આઇઆઇએમ અમદાવાદના અભ્યાસથી સામે આવ્યું છે કે સુક્ષ્મ સિંચાઈના કારણે જ ગુજરાતમાં 50 ટકા સુધી પાણીની બચત થઇ છે, 25 ટકા સુધી ફર્ટીલાઈઝરનો ઉપયોગ ઓછો થયો છે,...

અમદાવાદઃ રાજ્ય સરકારે રાજ્યમાં ડિજીટલ સ્ટેમ્પિગના ઉપયોગને લઈ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આગામી 1 ઓક્ટોબર 2019થી રાજ્યભરમાં નોન જ્યુડીશિયલ ફીઝીકલ...

ઠેર ઠેર વાહન ચેકીંગઃ સ્થાનિક પોલીસ એલર્ટઃ નાગરીકો સાથે ઘર્ષણમાં નહીં ઉતરવાનો પોલીસ તંત્રને સ્પષ્ટ આદેશ અમદાવાદ: કેન્દ્ર સરકારે ટ્રાફિકના...

રસાયણિક ખેતીથી પ્રકૃત્તિને ખુબ ગંભીર નુકસાનઃ રાજ્યપાલ અમદાવાદ,  રાજ્યપાલ દેવવ્રત આચાર્યએ પ્રાકૃતિક ખેતી અંગેના ખેડૂત તરીકેના સ્વઅનુભવો રજુ કરી જુનાગઢના...

નવી દિલ્હી: નાણાંમંત્રી નિર્મલા સીતારમણે શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરી. તેમણે કહ્યં કે દેશભરમાં અટકી ગયાલે એવા હાઉસિંગ પ્રોજેક્ટ જે નોન એનપીએ...

રાંચી,  ઝારખંડ વિધાનસભા ચૂંટણી પહેલા પાટનગર રાંચી પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષી કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર...

કેન્દ્રીય ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રાલયના લિડસ  – ર૦૧૯ ઇન્ડેક્ષમાં ગુજરાત ફર્સ્ટ:-  ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલને નવી દિલ્હીમાં એવોર્ડ એનાયત...

પેટલાદ નગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન ની અનોખી પહેલ- મોટી મૂર્તિઓનું અટલ ઉપવનમાં સુશોભન અને સમર્પણ આલેખન – અમિતસિંહ ચૌહાણ, વિધ્નહર્તા ભગવાન...

રાજ્યના પોલીસ વડાએ બહાર પાડેલો પરિપત્રઃનિયમોનો ભંગ કરનાર સામે  કડક કાર્યવાહી કરવામાં આવશે અમદાવાદ : કેન્દ્રીય માર્ગ અને મકાન વ્યવહાર...

ગોમતીપુરમાં યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુંઃ સ્થાનિક નાગરિકોમાં શોકની લાગણી (પ્રતિનિધિ) અમદાવાદ, દેશભરમાં આર્થિક મંદીનું મોજુ ફરી વળ્યું છે જેના...

(પ્રતિનિધિ) મોડાસા, દ્વારિકાધીશના અવતાર ભગવાન બાબા રામદેવજીના રામદેવ મંદિરે ઠેર ઠેર નોમના નેજા ચઢાવીને શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી હતી.ભાદરવા માસમાં રણુજામાં...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.