Western Times News

Gujarati News

Search Results for: જમ્મુ કાશ્મીર

નવી દિલ્હી, આર્ટિકલ ૩૭૦ હટ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં આતંકી ઘટનાઓને લઈને રાજ્યસભામાં સવાલ પૂછવામાં આવ્યો હતો. સાથે તે પણ પૂછવામાં આવ્યું...

કાશ્મીરમાં જૈશ કમાંડર સહિત પાંચ આતંકી ઠાર -માર્યા ગયેલા પાંચ આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હતા (એજન્સી) શ્રીનગર, જમ્મુ-કાશ્મીરમાં...

નવીદિલ્હી, દિલ્લીથી લઈને કાશ્મીર સુધી ઠંડીનો પ્રકોપ યથાવત છે. મંગળવારે થયેલા વરસાદના કારણે યુપી, એમપી, બિહારમાં ઠંડી વધી ગઈ છે....

શ્રીનગર, જમ્મુ કાશ્મીરમાં બે જુદા જુદા સ્થળોએ આતંકીઓ દ્વારા હુમલા કરવામાં આવ્યા હતા, જેમાં એક નાગરિક અને એએસઆઈનાં મૃત્યુ થયાં...

ઈસ્લામાબાદ, ઈસ્લામિક દેશોના સંગઠન ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કંટ્રી(ઓઆઈસી)એ ફરી કાશ્મીર રાગ છેડયો છે. પાકિસ્તાની પીએમ ઈમરાન ખાને ઓઆઈસીના મહાસચિવ હિસેન...

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરમાં સામાન્ય નાગરિકો પર અચાનક હુમલા વધારીને ફેલાવાયેલો આતંકી ડર પ્રવાસીઓની નીડર આવાગમનના કારણે દફન થઈ ગયો છે. શિયાળો...

શ્રીનગર, દેશમાં છેલ્લા ૨ વર્ષથી લોકો કોરોના મહામારી વચ્ચે જીવન જીવવા મજબૂર બન્યા છે. ત્યારે ચાલુ વર્ષ ૨૦૨૧ માં કોરોનાનાં...

જમ્મુ, પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ મહેબુબા મુફ્તિએ કેન્દ્ર સરકારને કહ્યું કે, જાે તેઓ કાશ્મીરને સાથે રાખવા ઈચ્છે છે તો આર્ટિકલ...

નવીદિલ્હી, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવવા બદલ ભારતે પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા. ભારતે ફરી એકવાર સ્પષ્ટ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વર્ષની માફક જવાનોની સાથે દિપાવલી મનાવશે. શ્રી મોદી જમ્મુ-કાશ્મીર જશે અને રાજોરી જીલ્લાના નાશહરામાં સૈનિકો સાથે...

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરમાં ટારગેટ કીલિંગ બાદ હવે ટારગેટ સિક્યોરિટી કેમ્પનુ ષડયંત્ર રચવામાં આવી રહ્યુ છે. ભારતીય સુરક્ષા એજન્સીઓને હાલમાં મળેલી જાણકારી...

નૌગામ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ કાશ્મીર પ્રવાસના પહેલા દિવસે નૌગામમાં શહીદ ઈન્સ્પેક્ટર પરવેઝ અહેમદના ઘરે પહોંચ્યા હતાં.જ્યાં શાહે ઈન્સ્પેક્ટર...

ખેડા, જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ અને સુરક્ષા જવાનો વચ્ચે થયેલી અથડામણમાં ગુજરાતના જવાને બલિદાન આપ્યું હતું. ખેડાના કપડવંજ તાલુકાના વણઝારીયા ગામના આર્મી...

નવી દિલ્હી, જમ્મુમાં આતંકવાદીઓ દ્વારા પ્રવાસી મજૂરોને ટાર્ગેટ કરવામાં આવતા હોવાથી ભારે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. અન્ય પ્રદેશોમાંથી કામ...

નવીદિલ્હી, જમ્મુ-કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો અને બિન-મુસ્લિમો પર તાજેતરમાં થયેલા હુમલા પાછળ આઇએસઆઇ નું એક સુનિયોજિત કાવતરું છે. એવું માનવામાં આવે...

શ્રીનગર, નેશનલ કોન્ફરન્સના નેતા અને જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ જમ્મુ કાશ્મીરમાં થઈ રહેલી હિંસાને લઈ ચર્ચા કરી હતી....

અમદાવાદ, જમ્મુ કાશ્મીર હવે ફરીથી આતંક અને હત્યાઓના માહોલ તરફ જઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા ૪૦ કલાકમાં...

બેંક ઓફ ઇન્ડિયાએ શ્રીનગરમાં “કસ્ટમર આઉટરિચ પ્રોગ્રામ” શરૂ કર્યો ભારતની સૌથી પ્રસિદ્ધ સરકારી બેંકો પૈકીની એક બેંક ઓફ ઇન્ડિયાએ 6 ઓક્ટોબર, 2021ના રોજ શ્રીનગરમાં “કસ્ટમર...

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરમાં છેલ્લી એક કલાકની અંદર આતંકીઓએ ત્રણ હુમલાની ઘટનાને અંજામ આપ્યો છે. પ્રથમ હુમલો કાશ્મીરના જાણીતા ફાર્મસી કારોબારી પર...

શ્રીનગર, જમ્મુ-કાશ્મીર સરકારે પોતાના છ કર્મચારીઓને આતંકીઓ સાથે સંબંધ રાખવા અને ઓવરગ્રાઉન્ડ વર્કર તરીકે કામ કરવાના આરોપમાં બરતરફ કર્યા છે....

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.