Western Times News

Gujarati News

Search Results for: દેશભર

આચારસંહિતાના ઉલ્લંઘનની ફરિયાદોના નિવારણનું અસરકારક માધ્યમ બની c-vigil મોબાઈલ એપ્લિકેશન અને પોર્ટલ મોબાઈલ એપ્લિકેશન અને વેબપોર્ટલના માધ્યમથી તા.૧૬થી ૨૫ માર્ચ...

સાબરકાંઠામાં ઘાતક હથિયારો લઈ જતાં આઠ લોકો ઝડપાયાં હિંમતનગર, ગુજરાત સહિત દેશભરમાં લોકસભા ચૂંટણીના માહોલ વચ્ચે પોલીસ પણ એલર્ટ બની...

પ્રહલાદનગર મલ્ટિ લેવલ પાર્કિગમાં ૧૭૪ ફોર વ્હીલર્સ પાર્ક થઈ શકશે -બીજા, ત્રીજા અને ચોથા માળ પર વાહનચાલકોની સગવડ માટે પાર્કિંગની...

ટ્રસ્ટની નોંધણીના મુદ્દાઓ, ટ્રસ્ટ પર ઉઠાવવામાં આવેલી માંગના મુદ્દાઓ અને ટ્રસ્ટની નોંધણી અને રિટર્ન ભરવા સમયે આવતી તકનીકી મુશ્કેલીઓ અંગે...

નવા ચૂંટણી કમિશનરો માટે જ્ઞાનેશ કુમાર-સુખબીર સંધુના નામ નક્કી નવી દિલ્હી, કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ મોટો દાવો કર્યો છે....

ધોલેરા ખાતે કેન્દ્રીય સંચાર મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ, રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત...

·         નવા ગ્રાહકો FAME II  અંતર્ગત ટીવીએસ iQube અને ટીવીએસ iQube Sની ખરીદી પર 22,065 સુધીનો લાભ મેળવી શકે છે અમદાવાદ, ટુ અને થ્રી વ્હિલર સેગમેન્ટમાં ટોચની ગ્લોબલ...

અમદાવાદ,માં 1,06,000 કરોડથી વધુના મૂલ્યની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન રેલ્વે સાઈડિંગ દર વર્ષે 300,000 કાર મોકલી શકે છે, વર્તમાન પાર્કિંગ...

અમદાવાદ, વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા છે. પીએમ નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પરથી વડાપ્રધાન સાબરમતી ડી કેબીન ખાતે પહોંચ્યા હતા....

૩૪,૦૦૦ કરોડની વિકાસ યોજનાઓનો શીલાન્યાસ કર્યો, મોદીએ કહ્યું કે આઝમગઢનો અભૂતપૂર્વ વિકાસ થશે આઝમગઢ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ૧૦ માર્ચના...

ડાકોર જતા લાખો પદયાત્રીઓની સુવિધા માટે તંત્ર સજજ -૧૧ માર્ચે મળનારા મ્યુનિસીપલ બોર્ડમાં ડાકોર પદયાત્રીઓ અંગે તાકીદની દરખાસ્ત મુકાઈ (એજન્સી)અમદાવાદ,...

રૂપિયા ૫.૨૧ કરોડથી વધુના ખર્ચે ચાંદખેડા અંડરપાસનું નિર્માણ- પાલડી અંડરપાસ 4થી માર્ચે ઉદ્ઘાટન થઈ ગયું હોવા છતાં કોઈક કારણસર ખુલ્લો...

પરિવારના સવાલ પર વિરોધીઓને મોદીનો જવાબ, કહ્યું- આખો દેશ મારો પરિવાર (એજન્સી)અદિલાબાદ, લોકસભા ચૂંટણી પહેલા નેતાઓ વચ્ચે વાકયુદ્ધ શરૂ થઈ...

કોંગ્રેસના ધારાસભ્ય અને અગ્રણી અર્જુન મોઢવાડિયા તથા પૂર્વ ધારાસભ્ય અમરિશ ડેર અને દક્ષિણ ગુજરાતના આગેવાન ધર્મેશ પટેલે પક્ષમાંથી રાજીનામું ધરી...

જન ઔષધિ કેન્દ્રોમાં પુરવઠો ખોરવાતા દર્દીઓને હાલાકી અમદાવાદ,  સામાન્ય નાગરિકોને વ્યાજબી કિંમતે દવાઓ પૂરી પાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ઠેર-ઠેર...

ગુજરાત સરકારે અયોધ્યામાં ગુજરાત યાત્રી ભવન માટે આ વર્ષના બજેટમાં રૂ. ૧૦ કરોડ ફાળવ્યા છે. કુલ રૂ. ૫૦ કરોડનું આયોજન...

વર્ષ રર-ર૩ના રીટર્નમાં મીસમેચના ર૦ લાખ કેસ નીકળતા નોટીસો-શેરબજાર, બોન્ડ, મ્યુચ્યુઅલ ફંડમાં કરેલા રોકાણની વિગતો બતાવવી પડશે (એજન્સી)અમદાવાદ, હાઈવેલ્યુ ટ્રાન્ઝેકશનો...

નવી દિલ્હી, સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ મહિનાના પહેલા દિવસથી એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરવાની જાણકારી આપી છે. હવે તમારા શહેરમાં...

સારા પોષણ-વર્તનને પ્રોત્સાહન આપવા માટે મહિલા અને બાળ-વિકાસ મંત્રાલયે ‘પોષણ ઉત્સવઃ પોષણની ઉજવણી’નું આયોજન કર્યું કેન્દ્રના મહિલા અને બાળ-વિકાસ મંત્રાલય...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.