Western Times News

Gujarati News

Search Results for: નવીદિલ્હી,

નવીદિલ્હી: નાગરિક સુધારા કાનૂનની સામે દેશભરમાં જારી હિંસક વિરોધ પ્રદર્શન વચ્ચે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાનથી દેશભરના...

નવીદિલ્હી, પાકિસ્તાન ગત કેટલાક દિવસોથી નીલમ ઘાટી અને એલઓસી પર યુધ્ધવિરામનો ભંગ કરી રહ્યાં હતાં જેનો ભારતીય સેનાઓએ જારદાર જવાબ...

નવીદિલ્હી: ઉન્નાવ રેપ કેસમાં ધારાસભ્ય કુલદીપ સેંગરને દિલ્હીની તીસહજારી કોર્ટે આજે આજીવન કારાવાસની સજા ફટકારી હતી. આનો મતલબ એ થયો...

નવીદિલ્હી, દેશની રાષ્ટ્રીયકૃત બેકો દ્વારા એનપીએના જાહેર થતા આંકડા (બેડલોન-વસુલાત કરવાનું મુશ્કેલ) ના પડઘા હજુ પડે છે. અને સરકાર બેકોમાં...

ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલને પંજાબે ૧૦.૭૫ કરોડમાં તેમજ ક્રિસ મોરિસને બેંગ્લોરે ૧૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો નવીદિલ્હી,  ઇન્ડિયન પ્રિમિયર લીગ (IPL Season...

નવીદિલ્હી, સાહિત્ય અકાદમીએ અંગ્રેજી માટે પૂર્વ મંત્રી શશિ થરૂર,હિન્દી માટે નંદકિશોર આચાર્ય ઉર્દૂ ાટે પ્રો શાફે કિદવઇ અને પંજાબી ભાષા...

નવીદિલ્હી: જીએસટી કાઉન્સિલની  આજે અતિ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી જેમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા જેના ભાગરુપે જીએસટી  કાઉન્સિલે ...

નવીદિલ્હી: નાગરિક સુધારા કાનુનની સામે વિરોધ પ્રદર્શન દરમિયાન દિલ્હીના જામિયા નગર વિસ્તારમાં હિંસા, આગ અને તોડફોડની ઘટનાના સંબંધમાં પોલીસે હજુ...

નવીદિલ્હી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી હર્ષવર્ધને જણાવ્યું છ કે પોસ્ટમોર્ટમ(શબ પરીક્ષણ) માટે નવી ટેકનીક શોઘી લેવામાં આવી છે જેમાં...

નવીદિલ્હી, વૈશ્વિક આર્થિક સુસ્તીની અસર ગત મહિને ભારતના વિદેશી વેપાર પર પડી. દેશના આયાત અને નિર્યાતમાં નવેમ્બર દરમિયાન ઘટાડો નોંધાયો...

નવીદિલ્હી, નાગરિકતા સંશોધન કાયદાને લઈને મચેલો વિવાદ વકરતો જાય છે. પશ્ચિમ બંગાળ,પંજાબ, કેરળ નાગરિકતા કાયદાને લાગુ કરવાની ના પાડી દીધી...

નવીદિલ્હી: અર્થવ્યવસ્થામાં આવેલી સુસ્તીને લઇને વિરોધ પ્રદર્શન કરી રહેલા તથા સરકાર ઉપર પ્રહાર કરી રહેલા વિપક્ષના પ્રહારો વચ્ચે આજે મુખ્ય...

નવીદિલ્હી, સબરીમાલા મંદિરમાં પ્રવેશ દરમિયાન સુરક્ષા પૂરી પાડવાની અરજીની સુનાવણી આજે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં થઈ હતી. કોર્ટે અરજદાર રેહાના ફાતિમાની...

નવીદિલ્હી, નિર્ભયા ગેંગરેપ કેસમાં પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી પાછી ઠેલવામાં આવી છે. એડિશનલ સેશન જજ સતીશ કુમાર અરોરાએ કહ્યું છે...

નવીદિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવંદે આજે તે લોકોને શ્રધ્ધાંજલિ આપી જેમણે ૨૦૦૧માં સસદ પર થયેલ હુમલામાં પોતાના જીવ ગુમાવ્યા હતાં. રાષ્ટ્રપતિએ...

મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ તથા છત્તીસગઢમાં પણ બિલને લાગૂ નહીં કરવાનો નિર્ણય: બિલને લઇને રાજ્યોનો વિરોધ નવીદિલ્હી, નાગરિક સુધારા બિલને લઇને...

(એજન્સી) નવીદિલ્હી, જીવન માટેના સંભવિત જાખમો અને ખતરનાક પરિÂસ્થતિઓ વિશે જાગૃત હોવા છતાં, ભ્રષ્ટાચાર અને શÂક્તઓનો ડર’ એ પાડોશીઓને એલાર્મ...

નવીદિલ્હી: સુપ્રીમ કોર્ટે હૈદરાબાદ એન્કાઉન્ટરની નિષ્પક્ષ તપાસનો આદેશ આપતાં એક તપાસ પંચની રચના કરી દીધી છે મામલાની સુનાવણી કરતા મુખ્ય...

નવીદિલ્હી,  નાગરિક સુધારા બિલ ઉપર આજે રાજ્યસભામાં જારદાર સંગ્રામની Âસ્થતિ રહી હતી. ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષોએ નાગરિક સુધારા બિલના...

નવીદિલ્હી: રાજ્યસભામાં ચર્ચાસ્પદ નાગરિક સુધારા બિલને લીલીઝંડી મળી ગઈ છે. આની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે વધુ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.