Western Times News

Gujarati News

Search Results for: કેબિનેટ મંત્રી

નાગરિકતા કાયદાનો દુષપ્રચાર કરનાર લોકો દેશ શક્તિશાળી બને તેવું ઇચ્છતા નથી- ભારત દેશને મજબૂત અને શક્તિશાળી બનાવવા આપણે સૌ ભારતીયો...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: સીએએના સમર્થનમાં શક્તિ  પ્રદર્શન કરતી ‘ત્રિરંગી યાત્રા’ આજે સવારે રાજકોટના બહુમાળી ચોકથી પ્રારંભ થઈ હતી. જેમાં પ૦...

અમદાવાદ:  ઊંઝામાં ઐતિહાસિક લક્ષચંડી મહાયજ્ઞનો ભવ્ય પ્રારંભ થશે. ઊંઝામાં તા.૧૮થી ૨૨ ડિસેમ્બર દરમ્યાન યોજાનાર ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞમાં ૫૦ લાખથી...

મુંબઈ: કોંગ્રેસના ધારાસભ્ય નાના પટોલે મહારાષ્ટ્ર વિધાનસભાના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. રાજ્ય વિધાનસભાની હજુ સુધી રહેલી પરંપરા મુજબ જ...

મુખ્યમંત્રી પદે ઉધ્ધવ ઠાકરેએ શપથ લીધા મુંબઈ: દેશના વાણિજ્ય પાટનગર મુંબઈમાં ઐતિહાસિક શિવાજી પાર્કમાં આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શિવસેનાના વડા...

નવીદિલ્હી, શ્રી શ્રી રવિશંકર કરતારપુર કોરિડોરના ઉદ્‌ધાટન સમારોહમાં સામેલ થશે નહીં. તેમણે પાકિસ્તાનનું આમંત્રણ ઠુકરાવી દીધુ છે.સુત્રોએ આ માહિતી આપતાં...

 યોજનાઓની માહિતી સાથે અભિયાનો અંગે લોક જાગૃતતા ફેલાવવા સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા લોકસંપર્ક કાર્યક્રમનું આયોજન. કેબિનેટ મંત્રી શ્રી કુંવરજી...

(પ્રતિનિધિ) વલસાડ, દેશની ૧૭મી લોકસભાના નવનિયુક્ત સ્પીકર ઓમ બિરલાનો ધન્યવાદ પ્રસ્તાવ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રાખવામાં આવ્યો હતો. જેમાં દાદરા...

નવી દિલ્હી, કેન્દ્ર સરકારે મણિપુરમાં ઘૂસણખોરોને રોકવા માટે ભારત અને મ્યાનમાર વચ્ચેની ૧૬૧૦ કિલોમીટર લાંબી સરહદને સીલ કરવાનો નિર્ણય લીધો...

શુક્ર મિશનને કેબિનેટની મંજૂરી (એજન્સી)નવી દિલ્હી, કેન્દ્રીય કેબિનેટે ૧૮ સપ્ટેમ્બરે યોજાયેલી એક બેઠકમાં અવકાશ વિજ્ઞાન ક્ષેત્રના પણ અનેક પ્રસ્તાવને મંજૂરી...

દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર વિજય કુમાર સિંહ અને ત્રિપ્તા વાહીનીએ માર્ક્સ અને લેનિન પરથી પ્રેરિત થઈને પુત્રી આતિશીનું મિડલ નામ માર્લેના...

(એજન્સી)ચંદીગઢ, પંજાબમાં આમ આદમી પાર્ટીને મોટો આંચકો લાગ્યો છે. ભગવંત માન સરકારે વીજળી પરની સબસિડી હટાવી દીધી છે. ગુરુવારે પંજાબ...

ઈન્ડિયા સેમિકંડક્ટર મિશન અન્વયે દેશમાં પાંચ પ્લાન્ટમાંથી ૪ ગુજરાતમાં ગુજરાતને મળી વધુ એક સેમિકંડક્ટર યુનિટની ભેટ-વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં...

જામનગર જિલ્લામાં એનડીઆરએફ, એસડીઆરએફ, મરીન ટાસ્ક ફોર્સની 1-1 ટીમ, આર્મીની 3 ટુકડીઓ રેસ્ક્યૂ માટે કાર્યરત, 12 લોકોને એરલિફ્ટ કરાયા, 450 લોકોનું સલામત રીતે રેસ્ક્યૂ તેમજ...

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રી પરિષદની બેઠકમાં આગામી બજેટની યોજનાઓ અને ચાલી રહેલા પ્રોજેક્ટો અંગે વિગતવાર રજૂઆત...

(એજન્સી)નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે બુધવારે ઘણા મોટા નિર્ણયો લીધા હતા. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે...

ગુજરાતમાં મેઘતાંડવ: લશ્કરની મદદ લેવાઈઃ NDRFની ૧૩ અને SDRFની ૨૨ ટીમો તૈનાત ૭૬ ડેમ સંપૂર્ણ ભરાયાઃ રેલવે વ્યવહાર ખોરવાયોઃ ગુજરાત...

'પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના' અંતર્ગત સમગ્ર દેશમાં સોલાર પેનલ્સના ઇન્સ્ટોલેશન માટે રૂ.૬૫,૭૦૦ કરોડની સબસીડીને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી અપાઈ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.