Western Times News

Gujarati News

Search Results for: દેશભર

અયોધ્યા, રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રામનગરી અયોધ્યા પહોંચ્યા હતા, જ્યા તેમણે ભવ્ય રોડ શો...

અંતિમ દિવસે ભંડારાનું આયોજન (એજન્સી)અમદાવાદ, અયોધ્યામાં શ્રીરામલલાની પ્રાણ પ્રતીષ્ઠા થવાની ઘડીએ ગણાઈ રહી છે. ત્યાયરે દેશભરમાં અક્ષત કળશ આમંત્રણરૂપે અયોધ્યાથી...

બેંકો-મ્યુચ્યુઅલ ફંડો જેવી એજન્સીઓના આંકડાના આધારે રિટર્નમાં મોટા વ્યવહારો છુપાવવાનો ભાંડો ફુટયો:  અમદાવાદ, ગુજરાત સહિત દેશભરમાં મોટા દરોડા ઓપરેશન હાથ...

વડાપ્રધાન પદના ચહેરા તરીકે ખડગેના નામનો પ્રસ્તાવ પરંતુ નક્કી કઈ નહીં ભાજપ સામે એકઠાં થયેલા દેશના તમામ વિપક્ષોનું ગઠબંધન ઈન્ડિયામાં...

(એજન્સી)નવી દિલ્હી, અયોધ્યામાં ૨૨ જાન્યુઆરીએ રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. ત્યારબાદ ભાજપ લોકોને અયોધ્યામાં ભગવાન રામના દર્શન કરાવશે. દેશભરની...

ખંભાળીયા, સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડીયાના જસ્ટીસ પંકજ મીથલે દ્વારકાના જગત મંદીર ખાતે સ્થાપવામાં આવેલ હેલ્થ ડેસ્કની મુલાકાત લીધી ડીએલએસએ દેવભુમી...

(એજન્સી)મુંબઇ, મહારાષ્ટ્રના થાણેમાં આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, ૩૦ નવેમ્બરથી થાણે શહેરમાં ૨૦ દર્દીઓના નમૂના લેવામાં આવ્યા હતા, જેમાંથી જેએન.૧ વેરિઅન્ટના...

મુંબઈ, વાણી કપૂરે ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશતાની સાથે જ પોતાના અભિનયનો જાદુ દેશભરના લોકો પર પાથર્યો. ત્યારથી, અભિનેત્રી સતત દરેક ભૂમિકામાં પોતાને...

નવી દિલ્હી, આગામી વર્ષે ૨૦૨૪માં યોજાનારી લોકસભા ચૂંટણીને લઈને મંગળવારે ઈન્ડિયાગઠબંધનની બેઠક યોજાઈ હતી. સપા પ્રમુખ અખિલેશ યાદવે પણ ઈન્ડિયાગઠબંધનની...

દેશના વિવિધ રાજયોમાંથી દાનમાં અનાજનો ધોધ પહોંચી રહયો છે (એજન્સી)અયોધ્યા, અયોધ્યામાં રામ મંદીર બાંધકામ અંતીમ તબકકામાં છે. રર જાન્યુઆરીએ ઉદ્‌ઘાટન...

નવી દિલ્હી, ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ૨૦૨૪માં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે જેને લઈને રામ ભક્તોમાં ઉત્સાહ છે અને...

ડાયમંડ પોલિશીંગ કેપિટલ તરીકે વિશ્વમાં ખ્યાતનામ સુરત શહેરના હીરા ઉદ્યોગને મળશે નવી ચમક ભારતને વિશ્વની ત્રીજા ક્રમની અર્થવ્યવસ્થા બનાવવા અને...

મુંબઈ, ૨૨મી રોજ અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્‌ઘાટન થવાનું છે. આ દિવસે રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ કાર્યક્રમ...

અમદાવાદ જિલ્લાના 1 લાખથી વધુ લોકોએ લીધા વિકસિત ભારતના શપથ-18,000 લાભાર્થીઓને આયુષ્માન કાર્ડનું ત્વરિત વિતરણ કરવામાં આવ્યું કેન્દ્ર સરકાર દ્વારા...

(એજન્સી)અમદાવાદ, કાપડના વેપારીની ફસાયેલી કરોડો રૂપિયાની ઉઘરાણીના નિકાલ માટે કાર્યરત કરાયેલી સ્પે. ઈન્વેસ્ટિગેશન ટીમ એસઆઈટી ની ઓફીસ હવે ક્રાઈમ બ્રાંચ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.