Western Times News

Gujarati News

Search Results for: મંદિર નિર્માણ

પ્રથમ ફેઝની કામગીરી અંતર્ગત રૂપિયા ૭૬.૫૧ કરોડના ખર્ચે મંદિરનું પુન:નિર્માણ કરીને શિખરની ઊંચાઈ ૮૬ ફૂટ ૧ ઇંચ સુધી વધારવામાં આવશે...

નડિયાદના પીપલગ રોડ ઉપર આવેલા યોગીફાર્મ ખાતે નિર્માણ પામી રહેલા આ મંદિરમાં આવનાર ભકતો માટે સંપૂર્ણ સુવિધા ઉભી કરાશે નડિયાદ,...

માણાવદરના ગાંધી ચોકમાં આવેલું અને સ્વામિનારાયણના તીર્થસ્થાનોમાં પાંચમું સ્થાન ધરાવતું શ્રી સ્વામિનારાયણ મંદિરના આજે 187 વર્ષ થયા છે. સંવત 1892માં...

બહુચરાજી માતા મંદિરનું શિખર ભવ્ય બનશે... પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા માઈભક્તોની આસ્થાને ધ્યાને રાખી શ્રી બહુચરાજી માતાજીના નવા ભવ્ય...

અમરેલી, હિન્દુ અને મુસ્લિમો વચ્ચે કોમી રમખાણોના સમાચાર જેટલું દુઃખ પહોંચાડે છે તેટલી જ રાહત જ્યારે તેમણે એકમેકની મદદ કરી...

ભારતના વિદેશમંત્રી ડો. એસ. જયશંકરે જણાવ્યું, “આજે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં હાજર રહેવા મળ્યું તે મારા માટે ગર્વ અને સૌભાગ્યની...

ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું, “પ્રમુખસ્વામી મહારાજે ભગવા રંગ ને વિશ્વભરમાં ગૌરવ અપાવ્યું છે અને...

શક્તિ સુપ્ત અને લૂપ્ત થતી નથી, જ્યારે શ્રદ્ધા સાધના અને તપસ્યા ફળીભૂત થાય છે, તો શક્તિપૂર્ણ વૈભવ સાથે પ્રકટે છે...

આઝાદીના અમૃત મહોત્સવની પાંચ થીમ-ફ્રિડમ સ્ટ્રગલ, આઇડિયાઝ @75, રીસોલ્વ @75, એક્શન@75 અને એચિવમેન્ટ@75 દેશના પબ્લીક સેક્ટર એન્ટરપ્રાઇઝ સાથે સુસંગત રીતે...

નવી દિલ્હી, રાજસ્થાનના અલવરમાં તોડવામાં આવેલા ત્રણે મંદિરોને ફરી બનાવવા માટે જિલ્લા વહિવટીતંત્રે જાહેરાત કરી છે. 300 વર્ષ જુના આ...

મહાન શહીદ વીર મેઘમાયાના બલિદાનને ઉજાગર કરતા સામાજિક સમરસતા ના  ઉદાહરણ રૂપ પ્રોજેક્ટ અંર્તગત  પાટણ ખાતે રૂ. ૧૧ કરોડના માતબર...

જાલૌન, ઉત્તર પ્રદેશમાં પ્રથમ તબક્કાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે અને હવે બીજા તબક્કાની ચૂંટણી ૧૪ ફેબ્રુઆરીએ યોજાવાની છે. ભાજપના...

અમદાવાદ, અમદાવાદના એલજી હાઇવે પર બીએપીએસ સંસ્થાના નવા મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે...ગોતા બ્રિજ પાસે જ મંદિરનું નિર્માણ થઇ રહ્યું...

સુરત: અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવવા માટે રામ મંદિર અયોધ્યા સમર્પણ નિધિ હેઠળ લોકો પાસેથી દાન એકત્રિત કરવામાં આવી રહ્યું...

ભુવનેશ્વર, ઓરિસ્સામાં રાષ્ટ્રીય સ્મારક પ્રાધિકરણ દ્વારા પુરીમાં સ્થિત ભગવાન જગન્નાથ મંદિર માટે જાહેર કરેલ એક ડ્રાફ્ટનો વિરોધ વધી રહ્યો છે....

પટણા, અયોધ્યામાં બની રહેલ વિશાલ રામ મંદિર માટે ભાજપ બિહારમાં નાણાં સંગ્રહ કરશે શ્રીરામ મંદિર ટ્રસ્ટની જેમ જ ભાજપ બિહારમાં...

શ્રી રામમંદિરના નિર્માણ માટે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથની  પરિસરની પવિત્ર માટી તેમજ હિરણ્ય-કપિલા- સરસ્વતી ત્રિવેણી સાગર સંગમનું જળ બન્ને ના...

કપડવંજ શહેર માં આવેલા માતરીયા તળાવ ના કિનારે બજરંગ ગ્રુપ ધ્વારા હનુમાનજી મંદિર નું નવ નિર્માણ તથા પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી...

નવી દિલ્હી: જેની ઉત્સુકતાપૂર્વક રાહ જાવામાં આવી રહી હતી તે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ટ્‌સ્ટ બનાવવાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના...

ભગવાન શ્રીરામના જન્મસ્થળ અયોધ્યામાં ભવ્ય-દિવ્ય મંદિર બનાવવા અને તેની સાથે સંબંધિત વિષયો પર નિર્ણય કરવામાં ટ્રસ્ટ સંપૂર્ણપણે સ્વતંત્ર રહેશે નવી...

લખનઉ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં મંગળવારે એક જનસભા કરી હતી. તેમણે ભાષણની શરૂઆત ભારત માતા કી જયના...

ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને માર્ગોના નિર્માણમાં નવીન ટેકનોલોજી સભર કામગીરીના અભ્યાસ માટે આંધ્રપ્રદેશના માર્ગ-મકાન મંત્રીશ્રીના નેતૃત્વમાં ઉચ્ચસ્તરીય ડેલીગેશન ગુજરાતની મૂલાકાતે...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.