અમદાવાદ, અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ભેખડ ધસી પડવાની ઘટનામાં ત્રણ મજૂરો દટાયા હતાં. ભેખડ ધસી પડવાનો કોલ મળતાંની સાથે જ ફાયર...
Search Results for: શ્રમિકો
અમદાવાદ, અસંગઠીત ક્ષેત્રના મજૂરોને સરકારની વિવિધ સામાજિક યોજનાનો લાભ સરળતાથી મળી રહે તે માટે ઇ-શ્રમ કાર્ડ મેળવવા નોંધણી અને કાર્ડ...
કૃષિ ક્ષેત્રમાં મિકેનાઇજેશનના ભવિષ્યને પરિભાષિત કરતાં મુખ્ય મેગા ટ્રેન્ડ મહામારીને પગલે શ્રમિકોના સ્થળાંતરણને કારણે મિકેનાઇઝેશનની સ્વીકાર્યતામાં વધારો થવાથી નાણાકીય વર્ષ...
નવી દિલ્હી, દેશના ગામડાઓમાં રોજગારી માટેની લાઈફ લાઈન ગણાતી મનરેગા( મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર ગેરંટી યોજના)માં શ્રમિકોને આપવા માટે પૈસા...
ગાંધીનગર, શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા 25 ઓક્ટોબરના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ અને ગુજરાત...
કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી દ્વારા મૃતક શ્રમિકોના પરિજનોને સહાયના ચેક અર્પણ *અમદાવાદ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીનાં એડીશનલ કલેક્ટરશ્રી દ્વારા ત્વરિત સહાય...
ગુજરાજ ફાઉન્ડેશન દ્વારા કોરોના કપરા કાળમા દરરોજ 6000 શ્રમિકો માટે સતત બે મહિના સુધી પોષ્ટિકને ભરપૂર ભોજન અને યાતાયાત, આવાસ...
બાઢડાના સ્થાનિકો દ્વારા ગંભીર દુર્ઘટના અંગે જણાવ્યું હતું કે અકસ્માત સર્જાયા બાદ ડ્રાઈવરે પણ મૃતકોના શબ કાઢવામાં મદદ કરી હતી....
રસી લેવા સુરતના લોકો આખી રાત મચ્છરોનો ત્રાસ સહન કરે છેઃ સવારે માત્ર ૨૦૦ લોકોને જ ટોકન અપાય છે સુરત,...
સેલવાસ: આપણે ૫ય્ તરફ આગળ વધવા જઈ રહ્યા છે. તેમ છતાં આજે પણ ગરીબ શ્રમિકોને ગટરમાં ઉતરવાનો વારો આવે છે....
ગાંધીનગર: ગૃહ અને કાયદા રાજયમંત્રી પ્રદિપસિહ જાડેજાએ જણાવ્યુ છે કે, વૈશ્વિક મહામારી કોરોના અંતર્ગત સંક્રમણને રોકવા માટે દેશભરમાં લોકડાઉન કરાયું...
નાણાં ચુકવીને રસી મેળવનાર લોકો એક ડોઝ જરૂરિયાતમંદને ડોનેટ કરી શકે એ માટે વિશિષ્ટ #GetOneGiveOne અભિયાન શરૂ કર્યું બેંગાલુરુ, ભારતની...
કંપનીએ તેના ફ્રન્ટલાઈન શ્રમિકોના મેડિકલ ઈન્સ્યોરન્સ રિન્યુ કર્યાં-મૃત્યુ પામેલા શ્રમિકોના પરિવારોને રહેમરાહે સહાય આપવાનું ચાલુ અમદાવાદઃ મહામારીના આ સમયમાં પોતાના...
અમદાવાદ: ગુજરાતભરમાં ફરીથી કોરાનાનો કહેર સતત વધી રહ્યો છે. ત્યારે જ મોટી સંખ્યામાં શ્રમજીવીઓ ગુજરાતથી પોતાના વતન તરફ જઈ રહ્યા...
મુંબઇ: કોરોનાની બીજી લહેર વધારે ઘાતક અને વિનાશક પૂરવાર થઈ રહી છે. આખા દેશમાં પહેલી વખત એક દિવસમાં કોરોનાના નવા...
કાનપુર: ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લામાં એક મોટી માર્ગ દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. આ દુર્ઘટનામાં ૬ લોકોનાં દર્દનાક મોત થયા...
મુંબઈ: મહારાષ્ટ્રના જલગાંવમાં સોમવાર સવારે એક દર્દનાક માર્ગ અકસ્માતમાં ૧૫ શ્રમિકોનાં મોત થયા છે. મળતા રિપોર્ટ મુજબ જલગાંવના યાવલની પાસે...
વૉશિંગ્ટન, વિદાય લઇ રહેલા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકી શ્રમિકોના કહેવાતા હિતના નામે ઇમિગ્રન્ટ શ્રમિકો માટેના એચ-વન બી વીઝાની સાથોસાથ...
સંયુકતરાષ્ટ્ર, યુએઇએ પાકિસ્તાન સહિત ૧૩ દેશોના કર્મચારીઓના પોતાના દેશમાં કામ કરવા પર પ્રતિબંધ કોરોના મહામારીના કારણે નહીં પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા...
બોટાદ: બોટાદ જિલ્લાના લાઠીદડ ગામે વાડીમાંથી એક મહિલા સહિત ચાર શ્રમિકોના શંકાસ્પદ હાલતમાં મૃતદેહો મળી આવ્યા છે. આ ઘટના પ્રકાશમાં...
અમદાવાદ, ડ્રાય ગુજરાતમાં દારૂબંધી પર સંપૂર્ણ પ્રતિબંધ છે. જોકે કેટલીક ઈન્ડસ્ટ્રીલ કંપનીઓ તથા ફેક્ટરીઓ દ્વારા પોતાના ત્યાં કામ કરતા પરપ્રાંતિય...
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્ય-રાષ્ટ્રના વિકાસ અને GDP ગ્રોથમાં શ્રમિકોની સ્કીલ અને પરિશ્રમના સમન્વયનો સિંહફાળો રહેલો છે તેવો સ્પષ્ટ મત...
ગાંધીનગર, ગાંધીનગરના સાંતેજમાં મોડી સાંજે બનેલી કરુણ ઘટનામાં કરંટ લાગવાથી પાંચ જેટલા શ્રમિકોનાં મૃત્યુ થયાં હતાં. જ્યારે ૩ શ્રમિકો ગંભીર...
નવી દિલ્હી, કોરોના રોગચાળો અને લોકડાઉનના પગલે પોતપોતાના ગામડે ચાલ્યા ગયેલા ૨૯ ટકા શ્રમિકો ગામડાંમાં કામ ન મળતાં શહેરો તરફ...
અમદાવાદ: લોકડાઉન લાગુ થયા બાદ બેરોજગાર બનેલા પરપ્રાંતિય શ્રમિકોએ પોતાના વતનની વાટ પકડી હતી. પરંતુ હવે જેમ જેમ ઉદ્યોગો ફરી...