Western Times News

Gujarati News

Search Results for: કેબિનેટ મંત્રી

(પ્રતિનિધિ) ગોધરા, ૧૮- પંચમહાલ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવે લોકસભાની ચૂંટણી માટે જિલ્લા ચૂંટણી અધિકારીને ઉમેદવારી ફોર્મ સુપરત કરીને...

નવી દિલ્હી, ચૂંટણી પંચ સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણી ૨૦૨૪ને ધ્યાનમાં રાખીને આદર્શ આચાર સંહિતા લાગુ કરવા માટે સતત સૂચનાઓ જારી...

( ડાંગ માહિતી ) ઃ આહવાઃ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, રાજ્ય મંત્રી શ્રીમતી ડો. ભારતી પવાર, તેમજ ગુજરાત...

(એજન્સી)ગાંધીનગર, કેબિનેટ બેઠકમાં ગુજરાતના ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લેવાયો છે. હવેથી વીજ ટ્રાન્સમિશન ઉભા કરતી વખતે ખેડૂતોને જમીનના વળતરનો વધારો...

ગુજરાતની લોકસભાની ૧૫ બેઠકોના નામો જાહેરઃ  મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલા લોકસભાની ચૂંટણી લડશેઃ ગુજરાતની ૧૧ બેઠકોના નામોની જાહેરાત હજુ...

મોદી સરકારે આપી સેમી કન્ડક્ટર પ્રોજેક્ટને મંજૂરી (એજન્સી)અમદાવાદ, પીએમની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી જેમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા...

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટ આશ્ચર્યચકિત થઈ ગઈ જ્યારે જણાવવામાં આવ્યું કે રાજધાનીમાં દિલ્હી હાઈકોર્ટ માટે ફાળવવામાં આવેલી જમીન પર એક...

નવી દિલ્હી, અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું છે. ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અયોધ્યા...

નવી દિલ્હી, લોકોની લાગણી અને તેમની વિનંતીઓને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકારે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે સમગ્ર ભારતમાં તમામ કેન્દ્રીય સરકારી...

૨૨ જાન્યુઆરીએ દારૂનું વેચાણ નહીં થાય અયોધ્યામાં આયોજિત સમારોહમાં મોદી, એનડીએ શાસિત રાજ્યોના ઘણા મુખ્યમંત્રીઓ અને ૬૦૦૦થી વધુ લોકો આવવાની...

કેસીઆર સીએમ તરીકે હેટ્રિક ફટકારવામાં નિષ્ફળ હૈદરાબાદ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનની સાથે તેલંગાણા વિધાનસભા ચૂંટણીના પરિણામ પણ આવી રહ્યા છે....

યુ.એન.મહેતાના ડાયરેક્ટર ચિરાગ દોશીને કમિટીના હેડ બનાવાયા ગાંધીનગર, કોરોના બાદ ગુજરાતમાં છેલ્લાં કેટલાંક સમયથી હાર્ટએટેકના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનકરીતે વધારો થતાં...

નવી દિલ્હી, તહેવારોની સીઝન દરમિયાન કેન્દ્ર સરકારના લગભગ ૫૦ લાખ કર્મચારીઓ અને ૬૯ લાખ પેન્શનર્સને ડીએ અને ડીઆરમાં વધારાનો ઈન્તેજાર...

નવી દિલ્હી, વડાપ્રદાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય મંત્રી મંડળની બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે...

કેન્દ્રીય કેબિનેટ દ્વારા ઉજ્જવલા યોજના અંતર્ગત જાહેરાત નવી દિલ્હી, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ભારતમાં જી૨૦ શિખર સંમેલનની સફળતા પર આજે...

વડાપ્રધાન મોદીએ એક પણ દિવસની રજા લીધી નથી નવી દિલ્હી, નરેન્દ્ર મોદીએ ૨૦૧૪માં દેશની સત્તા સંભાળી ત્યારથી છેલ્લાં ૯ વર્ષમાં...

રાંધણગેસ સિલિન્ડરના ભાવમાં રૂા.૨૦૦નો ઘટાડો- ઓનમ અને રક્ષાબંધનના અવસર પર કેન્દ્ર સરકારની મોટી ભેટઃ  ૭૫ લાખ બહેનોને ઉજ્જવલા ગેસ યોજના...

રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં મહત્વનો ર્નિણયઃ એસસી-એસટીમાં ફેરફાર નહીં અમદાવાદ, ગાંધીનગરમાં દર બુધવારે યોજાતી રાજ્ય સરકારની કેબિનેટની બેઠક મળી છે....

યાસીન મલિકની પત્ની બનશે કેબિનેટ મિનિસ્ટર કાકરની કેબિનેટમાં કાશ્મીરી અલગાવવાદી નેતા યાસીન મલિકની પત્ની મુશાલ હુસૈનને સલાહકાર બનાવાયા છે ઇસ્લામાબાદ,...

કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં અનેક મોટા ર્નિણય લેવાયા (એજન્સી)નવી દિલ્હી, આજે મોદી કેબિનેટની બેઠક મળી હતી જેમાં ઘણા મોટા ર્નિણયો લેવામાં...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.