Western Times News

Gujarati News

Search Results for: નવી દિલ્હી

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી હૈદ્રાબાદના પ્રવાસે પહોંચ્યા છે. અહીં તેમણએ ૧૧ મી સદીના ભક્તિ સંત શ્રી રામાનુજાચાર્યની સ્મૃતિમાં ૨૧૬...

નવી દિલ્હી, ડ્રાઈવરો માટે મહત્ત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે તમારે હવે પ્રાદેશિક પરિવહન કાર્યાલય (આરટીઓ)ના ચક્કર...

નવી દિલ્હી, ઉત્તર પ્રદેશના રામપુરમાં શુક્રવારે મધરાતે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ૫ લોકોના કરુણ મોત નિપજ્યા છે. મળતી માહિતી મુજબ એક...

નવી દિલ્હી, ભૂતકાળમાં એક જ પાર્ટીના સહયોગી રહી ચુકેલા જ્યોતિરાદિત્ય સિંધિયા અને શશિ થરૂર આજે હિંદી ભાષાના ઉપયોગને લઈ એકબીજાના...

નવી દિલ્હી, ગુજરાતમાં કોરોનાથી માર્યા ગયેલા લોકોને વળતર આપવાના મામલે સુપ્રીમ કોર્ટે એકવાર ફરીથી ગુજરાત સરકારની ઝાટકણી કાઢી છે. કોર્ટે...

 નવી દિલ્હી, ભારતમાં કોરોનાથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 5 લાખને પાર થઈ ગઈ છે. દુનિયાભરમાં કોરોનાથી અત્યાર સુધીમાં મૃત્યુઆંક મુદ્દા...

(એજન્સી)નવી દિલ્હી, ૨૦૦૮માં મહારાષ્ટ્રના માલેગાંવ વિસ્ફોટના કેસમાં વધુ એક સાક્ષી કોર્ટમાં ફરી ગયો છે. આ ૧૭મો સાક્ષી છે. Malegaon blast...

(એજન્સી)નવી દિલ્હી, ગલવાન ઘાટીમાં ચીની અને ભારતીય સૈનિકો વચ્ચે વર્ષ ૨૦૨૦ માં થયેલી હિંસક ઝડપ અંગે એક ઓસ્ટ્રેલિયન અખબારે મોટો...

નવી દિલ્હી, ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું છે કે, આઈપીએલ ૨૦૨૨ની લીગ મેચો મહારાષ્ટ્રમાં રમાશે તેમજ અમદાવાદના મોટેરા...

નવી દિલ્હી, નોએડામાં પૂર્વ આઈપીએસ અધિકારી રામ નારાયણ સિંહના લોકરોમાંથી જાણે ખજાનો જ નીકળી રહયો છે. છેલ્લા કેટલાક દિવસથી અહીંયા...

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ ઈન એન્જિનિયરીંગ (ગેટ) પરીક્ષાને સ્થગિત કરવાની માગણી ફગાવી દીધી છે. સુનાવણી બાદ કોર્ટે...

નવી દિલ્હી, કોરોના વાયરસના સંક્રમણથી થઈ રહેલા મૃત્યુને રોકવામાં લોકડાઉન ખાસ ઉપયોગી નથી બન્યું. તાજેતરના એક અભ્યાસમાં આ અંગેના સંકેત...

નવી દિલ્હી,  સંસદમાં વિપક્ષ તરફથી મેરિટલ રેપ વિશે મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો, જે વિશે મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ...

નવી દિલ્હી, યુપીમાં કેબિનેટ મંત્રી સિદ્ધાર્થ નાથ સિંહ પર જીવલેણ હુમલાનો પ્રયત્ન થયો છે. હુમલો કરવા માટે આવેલો શખ્સ ઝેર અને...

નવી દિલ્હી, પાકિસ્તાનના ટોચના વ્યવસાયીઓ પૈકીના એક મિયાં મુહમ્મદ મંશાના કહેવા પ્રમાણે પાકિસ્તાન અને ભારત બેકચેનલની મદદથી વાતચીત કરી રહ્યા છે...

નવી દિલ્હી, અમેરિકાની અવકાશી સંસ્થા નાસા દ્વારા ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને 2030ના અંત સુધીમાં રિટાયર કરી દેવામાં આવશે. 2000ની સાલમાં આ...

નવી દિલ્હી, ભારતીય સેનાના ચીફ જનરલ નરવણેએ સૂચક નિવેદન આપતા કહ્યુ છે કે, પાકિસ્તાન અને ચીનની બોર્ડર પર આપણે હજી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.