Western Times News

Gujarati News

Search Results for: મંદિર નિર્માણ

કેદારનાથનું મંંદિર ૪૦૦ વર્ષ સુધી બરફથી ઢંકાયેલું રહ્યુ હતું- કેદારનાથ મંદિરનું નિર્માણ મોટા મોટા પત્થરો, શિલાલેખો દ્વારા કરવામાં આવ્યુ છે,...

પઠાણકોટ, પઠાણકોટ રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમે ફતેહ રેલી કરી રહ્યા છીએ. આપણા ગુરુઓ અને સંતોની વાતને અનુસરીને...

બીવીજીએ ગુજરાતના દાહોદ જિલ્લામાં દૂધીમતી નદીની કિનારા પર વસેલા શહેર દાહોદ માટે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે BVG...

ગાંધીનગર પાસે અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટ અને સ્વામિનારાયણ મંદિર અડાલજ દ્વારા અધતન ભોજનાલયનું નિર્માણ (તસ્વીરઃ જનક પટેલ, ગાંધીનગર) ગાંધીનગર પાસેના અડાલજમાં...

બંધવડના જલારામ ધામ ખાતે વૈષ્ણવી ફાઉન્ડેશન દ્વારા સમુહલગ્નોત્સવ યોજાયો (તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) તાજેતરમાં બંધવડના જલારામ ધામ ખાતે વૈષ્ણવી ફાઉન્ડેશન...

લખનૌ, કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, પાકિસ્તાનની રચના જ નહોતી થવી જાેઈતી. લઘુમતીઓ, હિન્દુઓ, પારસીઓ, શીખો પર હાલ અત્યાચાર...

ગુજરાતના મુખ્ય સચિવે વડનગર અને મહેસાણાના ધરોઇડેમની મુલાકાત લઇ, પ્રવાસન અંતર્ગત થઇ રહેલા કામોની સમીક્ષા કરી મહેસાણા જિલ્લાની ઐતિહાસિક નગરી...

નવી દિલ્હી, શાંઘાઈ સહયોગ સંગઠન (શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશન-એસસીઓ)માં ભારત તરફથી કાશી એક વર્ષ માટે સાંસ્કૃતિક અને પર્યટન રાજધાની બનશે. આ...

મુખ્યમંત્રીશ્રીએ સોમનાથ ટ્રસ્ટની પહેલને આવકારી - ગૌશાળા ખાતે વૃક્ષારોપણ કરતા મુખ્યમંત્રીશ્રી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગીર સોમનાથ જિલ્લામાં ૭૩માં...

પટણા, બિહારના ઔરંગાબાદ ખાતે સિન્હા કોલેજમાં કોમર્સ ભવનના નિર્માણ માટે પાયો ખોદતી વખતે પંચમુખી શિવલિંગ મળી આવતા લોકોમાં ભારે આશ્ચર્ય...

ધર્માચાર્ય આશીર્વાદ સમારોહમા મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિ- સમગ્ર રાજ્યમાંથી એક હજાર જેટલા સાધુ સંતો ઉપસ્થિત રહ્યા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને...

મહેસાણા, કડવા પાટીદારોની કુળદેવી માતા ઉમિયા માતાજી જ્યાં બીરાજમાન છે એવા ઊંઝા ઉમિયાધામના નવા પ્રમુખની વરણી થઈ છે. ઊંઝા ઉમિયાધામના...

અમદાવાદ પૂર્વમાં દાનની સરવાણીથી કાર્યાન્વિત બન્યુ આરોગ્યનું મંદિર : કોઠિયા હોસ્પિટલ કોવીડની વર્તમાન સ્થિતિને પહોંચી વળવા સમગ્ર રાજ્યમાં ૩જી જાન્યુઆરીથી...

‘નદી ઉત્સવ'નું અમદાવાદ ખાતે સમાપન કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નદીઓની શુદ્ધતા જળવાય તેમાં ગંદકી ન થાય તે આપણી સૌની નૈતિક...

અમદાવાદ, અમદાવાદના સોલામાં ભવ્ય ઉમિયાધામનો આજે શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ઉમિયાધામનો શિલાન્યાસ કરવામાં આવ્યો. આ...

ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન સ્વામિનારાયણની ચરણરજથી પાવન બનેલા સરધાર ધામની પવિત્ર ભૂમિ પર નિર્માણ પામેલા ભવ્ય મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા...

વારાણસી, વારાણસીમાં મસ્જિદ બાદ હવે કોંગ્રેસના કાર્યાલયને પણ ગુલાબી રંગે રંગી દેવામાં આવ્યુ છે. જેના પગલે વિવાદ શરુ થયો છે.પીએમ...

અયોધ્યા, અયોધ્યામાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી મળતાં પોલીસતંત્ર અને ગુપ્તચર એજન્સીઓ એલર્ટ બની છે અને અયોધ્યામાં હાઇ અલર્ટ જાહેર કરવામાં...

(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) મા ઉમિયાધામ કેમ્પસ અને ઉમિયા માતાજી શિલાન્યાસ મહોત્સવ સોલા અમદાવાદ ખાતે તા ૧૧ ડિસેમ્બર થી તા...

ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચુંટણી ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ જયારે કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ વાદી પાર્ટી માટે અસ્તિત્વ ટકાવી રાખવાનો...

(પ્રતિનિધિ) નડિયાદ, અધ્યાત્મમૂર્તિ શ્રીમદ્‌ રાજચંદ્રજી ઓગણીસમી સદીમાં થઈ ગયેલ આધ્યાત્મિક ક્રાંતિ સર્જનાર અને અસાધારણ દાર્શનિક સંતકવિ હતા . મહાત્મા ગાંધીજીના...

(પ્રતિનિધિ)નડિયાદ, કચ્છના લખપતથી શરૂ થયેલ બાઇક રેલી તા . ૨૭ ના રોજ કેવડીયા ખાતે સમાપન થશે લખપતથી શરૂ થયેલ બાઇક...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.