Western Times News

Gujarati News

Search Results for: શિક્ષકો

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ -૨૦૨૨નો પ્રારંભ-સકારાત્મક વાતાવરણમાં બાળક અનેરા ઉત્સાહ સાથે શાળાએ આવે છેઃ સુશ્રી આર્દ્રા અગ્રવાલ સમગ્ર...

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ૨૨/૦૬/૨૦૨૨ના રોજ અંકલેશ્વરના પીરામણ ગામની પ્રાથમિક શાળાએ ૮૬ વર્ષ પૂર્ણ કરી ૮૭ માં વર્ષમા પ્રવેશ કરી...

મહેસાણા,શિક્ષણમંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ મહેસાણા જિલ્લાના શાળા પ્રવેશોત્સવની ૧૭ મી શ્રુંખલાના પ્રારંભ કરતા જણાવ્યું હતુ કે, રાષ્ટ્રના સર્વાધિક લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી...

રાજ્યના શહેરી વિકાસ અને શહેરી આવાસ વિકાસ મંત્રી વિનોદભાઈ મોરડીયાની અધ્યક્ષતામાં આજે કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજાયો....

શિક્ષણમંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ મહેસાણા જિલ્લાના શાળા પ્રવેશોત્સવની ૧૭મી શ્રુંખલાનો પ્રારંભ કરાવ્યો ભૂલકાઓ સાથે  શિક્ષણમંત્રીશ્રીનુ વાત્સલ્યના  અનેરા ભાવથી બાળકોને પ્રોત્સાહિત કર્યા...

દહેગામ તાલુકાની ડુમેચા, નારણાવટ, જિંડવા અને ઝાલાવાડ પ્રાથમિક શાળામાં કુલ ૧૦૬ બાળકોને પ્રવેશ કરાવતા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી  સામાજિક...

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૨-અમદાવાદ જિલ્લો  સમગ્ર રાજ્યમાં આજથી શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવ -૨૦૨૨ અંતર્ગત અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના...

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૨-અમદાવાદ જિલ્લો-સ્વસ્થ સમાજ નિર્માણમાં શિક્ષણની નિર્ણાયક ભૂમિકા રહેલી છે.’’ - મંત્રી શ્રી દેવાભાઈ માલમ  સમગ્ર...

નવીદિલ્હી, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી, શ્રી અમિત શાહ આવતીકાલે નવી દિલ્હીમાં “શહેરી સહકારી ધિરાણ ક્ષેત્રની ભાવિ ભૂમિકા” વિષય પર...

વિદ્યાર્થીઓ પોતાના કાર્યક્ષેત્રમાં નવા કીર્તિમાન સ્થાપિત કરીને રાષ્ટ્ર અને સમાજ પ્રત્યે પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવે - રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી શિક્ષણની સાથે...

અમદાવાદ, ૨૧મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિનની સવારે મણિનગર, અમદાવાદમાં શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થા અંતર્ગત કાર્યરત શ્રી સ્વામિનારાયણ ગાદી ઈન્ટરનેશનલ ટેકનો...

રાજ્યની ૪૫,૦૦૦ પ્રાથમિક શાળાના ૮૪,૬૫,૦૦૦ વિદ્યાર્થીઓ તેમજ ૩,૨૩,૦૦૦ શિક્ષકો, ૧૨,૫૦૦ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ૨૮,૪૩,૦૦૦ વિદ્યાર્થીઓ અને ૮૯,૦૦૦ શિક્ષકો,...

(પ્રતિનિધિ)વલસાડ, તા ૧૩/૬/૨૦૨૨ શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩નો પ્રથમ દિવસ .ધોરણ ૯ના વિદ્યાર્થીઓ માધ્યમિક વિભાગમાં પ્રવેશ્યા તેમનો પ્રવેશ યાદગાર બને તે માટે...

ગાંધીનગર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આગામી ૨૧ જૂને ઉજવાનારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને આખરી ઓપ આપવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...

શાળામાં ગીતાના પાઠ ભણાવવાની જાહેરાત ગાંધીનગર, સોમવારથી શરુ થયેલા શૈક્ષણિક સત્રથી સરકારી સ્કૂલોમાં ભગવદ્‌ ગીતાના પાઠ ભણાવવામાં આવશે એવી જાહેરાત...

અમદાવાદ, રાજ્યમાં આજથી ગુજરાત શિક્ષણ બોર્ડની હેઠળની રાજ્યની પ્રાથમિકથી ઉચ્ચતર માધ્યમિક સુધીની તમામ શાળાઓનું નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું છે....

ગાંધીનગર, જાન્યુઆરીમાં ગુજરાત સરકાર દ્વારા ટેટ-૧ અને ટેટ-૨ની ૨૦૧૯ની ભરતીમાં જગ્યામાં વધારો કરવામાં આવ્યો હતો. અને ઝડપી સમગ્ર પ્રક્રિયા પૂર્ણ...

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર થયેલ ધો 10 ના પરિણામ નોલેજ ગ્રુપ,નડિયાદ ફરી એકવાર સફળતાના શિખર પર છે. નોલેજ ગ્રુપ,નડિયાદનાં...

નૈનિતાલ , શુક્રવારના રોજ યુપીએસસી (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા લેવામાં આવતી સંયુક્ત સંરક્ષણ સેવાઓ(સીડીએસ)ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું,...

ગત વર્ષે ૧ લાખ વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે શરૂ કરેલા પ્રવેશોત્સવ અને...

શ્રીનગર,જમ્મુ-કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો છેલ્લા કેટલાક દિવસથી ટાર્ગેટ કિલિંગનો શિકાર બની રહ્યાં છે. આ વચ્ચે સરકારે શ્રીનગરમાં સુરક્ષિત મનાતી જગ્યા અને...

રાજકોટ, ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનુ પરિણામ જાહેર થઈ ગયુ છે. રાજકોટના વિદ્યાર્થીઓ ધોરણ ૧૨ ના પરિણામમાં ડંકો વગાડી રહ્યાં છે. વિદ્યાર્થીઓમાં...

ગાંધીનગર, નવી શિક્ષણ નીતિના ભાગરૂપે ભવિષ્યની જરૂરીયાતોને ધ્યાનમાં લઇ કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં નવી સરકારી શાળાઓ શરૂ કરશે અને આ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.