Western Times News

Gujarati News

Search Results for: મંદિર નિર્માણ

પાલનપુર: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ભારત પાકિસ્તાન સરહદે અને બનાસકાંઠાના છેવાડાના વિસ્તાર નડાબેટ ખાતે ‘સીમાદર્શન’ અંતર્ગત પ્રવાસન વિભાગ દ્વારા બોર્ડર...

વારાણસી: કાશી વિશ્વનાથ ધામમાં આજે સવારે બાંધકામ હેઠળનાં જર્જરિત બે માળનું મકાન ધરાશાયી થતાં બે મજૂરોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે...

આણંદ – આઝાદીનો અમૃત મહોત્‍સવની ઉજવણી અંતર્ગત તા.૧૨મી માર્ચના અમદાવાદ ખાતેથી પ્રારંભ થયેલી દાંડી યાત્રાના આજના આઠમા દિવસે વહેલી સવારના...

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા "સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૧" અંતર્ગત ભીના/સૂકા કચરાનું વર્ગીકરણ કરી યોગ્ય નિકાલ કરવા માટે જનજાગૃતિ અભિયાન તથા જનસંખ્યા સમાધાન...

એક ભારત-શ્રેષ્ઠ ભારતની થીમની સાથોસાથ હવે સર્વશ્રેષ્ઠ ભારત માટે સહુએ સંકલ્પબધ્ધ થઇને ભારતને વધુ વિકાસના પંથે લઇ જઇએ   -પ્રવાસી ઉવાચ...

ભૂવનેશ્વર, ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે પુરીમાં એક ઈન્ટરનેશનલ એરપોર્ટ બનાવવાની માંગ કરી છે. નવીન પટનાયકે આ આગ્રહ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર...

જાેધપુર, રાજસ્થાનના જાેધપુરમાં એક નિર્માણાધીન ફેકટરી મોટી દુર્ધટના ઘટી હોવાનું સામે આવ્યું છે જેમાં દિવાલ ધરાશાયી થવાના કારણે આઠ લોકોના...

ગુજરાતમાં કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની પરેડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ Ahmedabad, આપણે સૌએ હાલમાં લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈની દૂરંદેશી સભર વાણીનો...

લખનૌ : અયોધ્યા રાષ્ટ્રીય તેમ જ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ/શ્રદ્ધાળુઓ માટે સૌથી વધુ પસંદગીના પર્યટક સ્થળો પૈકીના એક સ્થળ તરીકે ઝડપથી ઉભરી...

પ્રવાસન મંત્રાલયની “બુંદીઃ આર્કિટેક્ચરલ હેરિટેજ ઓફ એ ફરગોટન રાજપૂત કેપિટલ” એટલે કે “બુંદીઃ વિસરાયેલી રાજપૂત રાજધાનીનું સાંસ્કૃતિક સ્થાપત્ય” નામની દેખો...

(માહિતી બ્યુરો, પાલનપુર) પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મુકામે શારદીય નવરાત્રિની આનંદ, ઉલ્લાસ અને ભક્તિભર્યા માહોલમાં ભવ્ય ઉજવણી યોજાઇ હતી. નવરાત્રિ પ્રસંગે...

વડા પ્રધાને જણાવ્યું કે આ પ્રોજેકટ ગીરનારમાં વધુ યાત્રાળુ અને પ્રવાસીઓને આકર્ષવામાં સહાયરૂપ બનશે અને નવી રોજગારીનું નિર્માણ થશે પ્રધાન...

મથુરા, અયોધ્યા બાદ હવે મથુરામાં શ્રીકૃષ્ણના મંદિરનો મામલો અદાલત સુધી પહોંચી ગયો છે. મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ પર બનેલી મસ્જિદ હટાવવાની...

(પ્રતિનિધિ) અમદાવાદ, કોરોનાને કારણે બે મહિના લોકડાઉનની સ્થિતિમાં કર્મકાંડી -પૂજારી બ્રાહ્મણોના કામ-ધંધા પર વ્યાપક અસર થઈ હતી. અનલોકમાં પણ મંદિરો-હવનો...

અયોધ્યા, અયોધ્યા એરપોર્ટનું નામ મર્યાદા પુરૂષોતમ શ્રીરામ પર કરવામાં આવશે જયારે એરપોર્ટ પણ હવે આંતરરાષ્ટ્રીય સ્તરનું હશે યોગી સરકારે નામ...

વડોદરા: રાજ્યમાં તૂટેલા રોડ રસ્તાના કારણે ભારતીય જનતા પાર્ટીની આબરૂંનું સરેઆમ ધોવાણ થઈ રહ્યું છે. પ્રજા તૂટેલા રસ્તાના મુદ્દે ત્રસ્ત...

અનેક નિચાણવાળા વિસ્તારોમાં પુરના પાણી પ્રવેશ્યા : ફુરજા બંદરે વેપારીઓના ગોડાઉન પાણીમાં ગરકાવ થતા મોટું નુક્શાન. કોરોનાનો ભય ભૂલી ભરૂચવાસીઓ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.